SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બાર દેવલાકનાં નવ જૈવેયક પાંચ અનુત્તર જીવનપતિનાં તિોલાકનાં ese ૮૪૯૬૭૦ ૩૧૮ ૫ - 992૦૦૦૦. ૩૨૫૯ નગ્નેવેયક અને પાંચ ચૈત્યમાં ૧૨૦ પ્રતિમાજી છે. ૮૫૭૦૦૨૮૨ (૭) શાશ્વતજિનબિ આ (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ પંદા ખેતાલીસ કેશર અઠ્ઠાવનલાખ છત્રીસ હજાર એંશી) શાશ્વતઐત્યા ખાદેવવેક (સૌધમ થી અચ્યુત) સુધી ઈંદ્રોના દરે વિમાનમાં પાંચ સભા હાય (૧) ઉત્પાત સભા (૨) મજ્જન સભા (૩) અલંકાર સભા (૪) સિદ્ધાયતન સભા (૫) વ્યવસાય સભા. દરેક સભા–ત્રણ દારવાળી છે અને દરેક દ્વારે એકેક ચામુખજી (ચાર પ્રતિમા) છે. એટલે ત્રણ દ્વારના ૧૨ પ્રતિમાજી અને પાંચે સભાના મરી સાદ (૬૦) પ્રતિમાજી થયા. મૂળ ચૈત્યના ત્રણ દ્વાર હાય છે. ગભારામાં ૧૦૮ પ્રતિમાજી અને ત્રણ દ્વારના ત્રણ ચેમુખજીનાં ૧૨ પ્રતિમાજી મળી ૧૨૦ + ૬૦ પાંચ સભાના કુલ ૧૮૦ પ્રતિમા, ૮૪૯૬૭૦૦ ૧ થી ૧૨ દેવલેાકનાં અત્ય ×૧૮૦ ૧૫૨૯૪૦૬૦૦૦ ૧ થી ૧૨ દેવલાકનાં જિનબિંબ અનુત્તરમાં સભા નથી તેથી એકેક
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy