SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૯ પર્વ પજુસણ પુણ્ય પામી, શ્રાવક કરે એ કરણીજી, આઠે દિન આચાર પળાવે, ખાંડણ–પસણ ધરણીજી; સૂક્ષમ–બાદર જીવન વિણસે, દયા તે મનમાં જાણેજી, વીરજિનેસર નિત્ય પૂજીને, શુદ્ધ સમકિત આણે. ૧ વ્રત પાળને ધરે તે શુદ્ધ, પાપ વચન નવિ બેલેજી, કેસર ચંદને જિન સવિ પૂજે, ભવ ભય બંધન ખેલેજી; નાટિક કરીને વાજિંત્ર વગાડે, નરનારીને ટેલેજી, ગુણગાવે જિનવરનાણવિધિ, તેહને કેઈ ન તોલેજી. ૨ અઠ્ઠમભક્ત કરી લઈ પસહ, બેસી પૌષધ સાલેજ, રાગ-દ્વેષ-મદ-મચ્છર છાંડી, કુડ-કપટ મન ટાલેજી; કલ્પસૂત્રની પૂજા કરીને, નિશદિન ધર્મ મહાલેજ, એહવી કરશું કરતાં શ્રાવક, નરક નિગોદાદિક ટાળે છે. ૩ પડિકકમણું કરી શુદ્ધ ભાવે, દાન સંવત્સરી દીજેજી, સમકિતધારી જે જિનશાસન, રાત-દિવસ સમરીજે જી; પારણવેલા પડિલાભીને, મનવંછિત મહત્સવ કીજે, ચિત્તાખે પજુસણ કરશે, મનમાન્યાં ફલ લેશેજી. ૪ વરસ દિવસમાં અષાડ ચોમાસું તેમાં વળી ભાદર માસ, આઠ દિવસ અતિ ખાસ પર્વ પજુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરે ઉપવાસ, પિસહ લીજે ગુરુ પાસ
SR No.032190
Book TitleParmatma Bhakti Prakash
Original Sutra AuthorN/A
AuthorKhumchand Ratanchand Joraji
PublisherKhumchand Ratanchand Joraji
Publication Year1979
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy