SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જાવણ કામી જીએકના૧૧ શેઠ સુદર્શન છેલ્લો શ્રાવક,વીરવંદનને ચાલ્યો,મારગવિચમેં અર્જુન મલી, પણ ન રહ્યો તેને ઝાલ્ય , એકબારા અર્જુન હોઈ ગયો તે સાથે,વીરજિસંદને ભેટયા છે, માલીને દીક્ષા દેવરાવી,સબ દુઃખ નગરીના મેહ્યાં છે એક ૧૩ ત્રેવીસ તે શ્રેણિકની રાણી,તપ કરી દેહ ગાલી ,મોટી સતીઓ મુક્તિ બિરાજે, કર્મ તણાં બીજ બાલી છે, એક ૧૪ો વીસ તે શ્રેણિકરા બેટા, ઉપન્યા અનુત્તર વિમાને છે,દશપિત્તા દેવકે પહોતા એ સવિ હોશે નિર્વાણ છે, એકલપા મહાશતકજી મોટો શ્રાવક, તેહને તેર નારી જી, કરણી કરીને કર્મ ખપા, હુઆ એક અવતારી જી,એક ૧દા મેઘકુમાર શ્રેણિકને બેટ જેણે લીધે સંયમ ભાર છે, વૈયાવચ્ચે નિમિત્તેકાયાવસિરાવી,દનયણુંરે સારજી,એક ૧૭ા શ્રેણિક રાજા સમકિત ધારી, તેણશું ધર્મ ઉદ્યોત્તો છે, એક ઘરમેં દે તીર્થકર, દાદાને વલી પિત છે, એક ૧૮ ઉત્તમ જીવ ઉપન્યા છે અઠ, શ્રાવકને વલી સાધો જી, ભગવંતની જેણે ભક્તિ કીધી,ધન્ય માનવભવ લીધો છે.એનાલા ૧ શ્રેણિક અને ઉદાયી.
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy