________________
૧૬૮
વિષય આશંસાંઈ પરભવતણી રે, માન પૂજા યશવાદ,તપવ્રત શ્રત પાદિક ગુણના તે કહ્યા રે, સ્તન પ્રબલ ઉન્માદ. મુનિરા તે કિલવિષ અવતાર લઈને સંપજે રે એલચૂક નરભાવ, નિરિય તિરિય ગતિ તસ બહુલી દુર્લભ બધી રે માયામેસ પ્રભાવ, મુનિગારા મારી નર અપરાધ કરે નવિ સહજથીરે, હે તસવિરાસ, ન કરે સર્પતણી પરે કોઈ તેહનો રે, આપ દેસે હત આસ. મુનિ જા શુદ્ધ ચરણધર મહાબલ તપ માયા થકી રે, જેમ બાં સ્ત્રીવેદ, તો શું કહેવું વિષયાદિક આશંસનું રેનિચડિતણ બહુ ભેદ. મુનિ છે પ વંશજાલ પરે માયાના ગુઢ મૂલ છે રે,મહાદિક અરિવંદ, એહમાં પેસી આતમ ગુણ મણીને હરે રે નવિ જાણે તે મંદ, મુનિ દા પરવંચૂ એમ જાણી જે છલ કેલવે રે, તે વંચાયે આપ, શુભ નરસુરગતિ તેહને જાણો - ગલી રે, પામે અધિક સંતાપ, મુનિ છે ૭૫ મીઠું મનહર સાકર દૂધ છે ઘણું રે, પણ વિષને જેમ ભેળ, તેણી પર સંયમ માયામિશ્રિત જાણીયે રે, ન લહે સમકિત મેળ, મુનિ ૮દૂર થકી પરિહરીયે માયા સાપિણી રે, પાપિણી ગુંથે જાલ, જ્ઞાનવિમલ ગુણ અમૃતલહરી છટા થકી રે દેહગ દુઃખ વિસરાલ. મુનિ ાલા