SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હું કહું નમઃ તમનurઘરા નમો નમ: માનવતાને વિકાસ યાને દાદા શ્રીજીતવિજયજી મહારાજ नत्वा श्रीपार्श्वशखेशं, गुरुं जैनं च वाङ्मयम् । श्रीजीतविजयाहूवानं, गुरुं स्तौमि स्थश्रेयसे ॥१॥ અર્થ:–શ્રી શંખેશ્વર પ્રાર્થનાથ પ્રભુને, શ્રીગુરુમહારાજને તથા શ્રી જેનાગમને નમસ્કાર કરીને મારા કલ્યાણને માટે હું દાદા શ્રીજીતવિજયજી મહારાજની સ્તુતિ કરું છું. (૧) [, અનાદિ જગત-અનાદિ જગત શુભ અને અશુભ ભાવથી યુક્ત છે, અગર એ શુભાશુભ કંદને જ “જગત-સંસાર–ભવ' વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રાયઃ સંસારી કઈ પદાર્થ એવો નહિ હોય કે જેમાં એ શુભ-અશુભપણું ન મળે ! આ કંધને જડ-ચેતન, આત્મા-પુગલ, કે જી-અજીવ પણ કહેવાય છે. આ . બને પારસ્પરિક સંગ તે સંસાર, તથા જડને સર્વથા વિયોગ તે જીવન મેક્ષ કહેવાય છે. સંસારી જીવને અંગે વિચારીએ તે તેના આત્મપ્રદેશ ચેતન્યરૂપે શુભ છે અને તેનેં લાગેલાં- કર્મો કે તેના વિકારરૂપ શરીરાદિ અશુભ છે, કર્મોને અંગે વિચારીએ તે ઘાતી
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy