SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ १४ નબી અસારી નામ જન્મ સ્થાની સ્થલી દીક્ષાભિજાન ની સજા વત - २००६ *૧૫ | કમળાબેન | મહુવા | કદંબગિરિ | સંવેગશ્રીજી ૧૬ | લીલાવતીબેન રહીશાલા લલિતપ્રભાશ્રીજી ભાડલા * નિશાનવાળાં સાધ્વીજી મહારાજ સ્વર્ગસ્થ થયાં છે. ૧. દેવીશ્રીજી-જ્ઞાની, યાની અને વ્યવહારકુશળ છે છકર્મગ્રંથ બેબુક પ્રાપ્ત આગમ આદિનું સારું પઠન પાઠન કરેલ છે. ૪. ચંદ્રાશ્રીજી–ચારિત્ર લેવામાં ઘણું સામર્થ ફેરવ્યું હતું. વિનયાદિ ગુણ સંપન્ન હતાં. ૫. પુષ્પાશ્રીજી–સમુદાયની વ્યવસ્થા જાળવવામાં અને પઠન પાઠનમાં સતત ઉદ્યમી છે. ઉપદેશનું પણ સારું સામર્થ્ય ધરાવે છે. જગમશહુર શેઠ કસ્તૂરભાઈ અમરચંદના કુટુંબમાંથી નીકળી જેમણે સંયમ ગ્રહણ કરેલ છે. ૬. વિતશ્રીજી–ચારિત્ર લેવામાં જેમણે ઘણું કુશળતા દાખવી હતી. અને જ્ઞાનક્રિયાઓમાં સારો રસ ધરાવે છે. ૧૧-૧૨. ચંદ્રોદયશ્રીજી–સગુણાશ્રીજી–વ્યવહાર વિચક્ષણ છે. નં. ૧૧-૧૩–૧૪. કુમારિકાઓ હતી. ૨-૪-૬-૧૬ સૌભાગ્યવતી બેનએ દીક્ષા લીધી તેમાં ૬-૧૬ ના પતિઓએ પણ સંયમ ગ્રહણ કરેલ છે.
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy