SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ સાધવી તરીકેની લાયકાત જૈન સાધ્વી થવું એ એટલું બધું સહેલું નથી કે જે વેશ પહેરવાથી આવી જાય. હંમેશાં ઉઘાડા પગે રહેવું. ટાઢ તાપ સહન કરવા. સદાને માટે પગે ચાલી વિહાર કરવા. ભિક્ષાવૃત્તિથી જ જીવન ટકાવવું. કડક ત્યાગ તપશ્ચર્યાઓનું પાલન કરવું. ગમે તેવા સંજોગોમાં પણ કડકમાં કડક ગુરુઆજ્ઞા શિરમાન્ય કરવી છ છ મહિને ચાદિ કષ્ટ સ્વેચ્છાએ સહન કરવાં. આમ અનેક જાતનાં કષ્ટ આત્માની સન્મુખ રાખી સ્વછાએ સ્વીકારવાથી જ જૈન સાધ્વી તરીકેની લાયકાત આવે છે. ઉપકત બધા જ ગુણનું બીજ બાલવયથી જ તેમનામાં જણાતું હતું. તેમ ન હોય તે મેટી ઉંમરે પણ આવે જ ક્યાંથી ? પણ બાલ્યવયમાં આચ્છાદિત રહેલા તે ગુણે આવરણ જતાં ખીલી નિકળે છે. ૨૫ વર્ષે મહાન વિદ્વત્તા મેળવનાર બાળક બે વર્ષની ઉંમરે પૂરું બેલી પણ શકતું નથી તે પછી વાંચતા લખતાં તે આવડે જ ક્યાંથી ? છતાં તેની તે જ વ્યકિતમાં વખત જતાં કેટલે બધે ફરક પડે છે તે આપણે નજરે જોઈ
SR No.032185
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesharichand Sanghvi
PublisherJain Prakashan Mandir
Publication Year1959
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy