SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજ, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજે. ત્રણ જગતને તારવા સમર્થ અનંત જ્ઞાની ભગવાનને ઓળખી, માત્ર જન્મમરણથી મુક્ત થવાના સત્ય હેતુથી, બહુમાન, નમ્રભાવને વિશુદ્ધ અંતઃકરણ તે પરમાત્માના શરણમાં રાખી, ગુણનાચિંતવનપૂર્વક કીર્તન, ગુણની પૂજા-અર્ચના અને તેમના અભુત ગુણોનું મનન – મનમાં રટણ રાખી આજનો દિવસ શોભાવજો . ભક્તોનું આ અનુભવ પ્રમાણ છે કેઃ હેતુ સત્ય બહુમાનથી રે જિન સેવ્યા શિવરાજ. જિનવર પૂજો”. શૃંગાર ભક્તિ સેવું નહીં.” “નામ ભક્તિ સેવું નહીં,” “પ્રતિમાને પૂજુ.” પરમાત્માએ સકળ જગતનું હિત ચિંતવી, કરુણા ચિંતવી નિસ્પૃહપણે આ પૃથ્વી ૧૧૨
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy