SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ પરિણામે પરમ ઉપયોગદષ્ટિએ વર્તવું એ અનંત સંસારને નાશ કરનારું તીર્થકર કહે છે.” પોતાના બધા અભિપ્રાયો છોડીને મતભેદ મૂકીને – શર સાટે રે સદ્ગુરૂને વરીએ, પાછાં તે પગલાં નવિ ભરીએ!” જીવમાં લૌકિક અને શાસ્ત્રિય અભિનિવેશ હોય તે માર્ગ પામવામાં આડા સ્થંભ જેવા છે. “વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા એ તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.” “એ રીતે પ્રજ્ઞા–સમજથી સરળપણે આજ્ઞાએ વર્તીશ તો સર્વોત્તમ દિવસ છે. કારણ અનંતકાળથી સ્વચ્છેદે વર્તીને જ તું રખડયો છે. ભગવાનના વચન-તેનું કહેલું કર્યું નથી.” “હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે એક આ વિના, તે શું? તો કેનિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ – રૂડે પ્રકારે કરી ઉઠાવ્યા નથી.” ૧૭8 બાઇ, રાજપની હો કે દીનજનપત્ની હો પરંતુ મને તેની કંઇ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. ૧૦૯.
SR No.032183
Book TitlePushpmalanu Paricharyan
Original Sutra AuthorN/A
AuthorBhavprabhashreeji
PublisherSubodhak Pustakshala Trust Mandal
Publication Year1999
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy