________________
૧૯૪
લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા,
છવ્વીસમે ભવ પ્રાણત કલ્પે દેવતા; સાગર વીશનું જીવિત સુખ ભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. ૬
- તાળ પાંચમી.
ગજરામાજી ચાલ્યા ચાકરી રે-એ દેશી. નયર માહણ કુંડમાં વસે રે, મહા નહિ બહષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકારે, પેટ લીધે પ્રભુ વિશરામરે,
- પેટ લીધો પ્રભુ વિશરામ. ૧ ખ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધાર્થ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છટકાય રે. ત્રિ. ૨ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ ઓચ્છવ કીધ; પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ છે. ના. ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીસ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે શિવ વહુનું તિલકશિર દીધરે.શિ૦૪ સંઘ ચતુર્વિધ થાપીઓ રે, દેવાનંદા ઋષભકત પ્યારે; સંયમ દેઈ શિવ મોકલ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર છે. ભ૦ ૫ ચોત્રીશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર; છત્રીસ સહસતે સાધવી રે, બીજે દેવદેવી પરિવાર. બીજો ૬ વીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; અહેતેિર વરસનું આઉખુંરે, દીવાળીએ શિવપત લીધ રે. દર ૭ અગુરુલઘુ અવગાહને રે, છીયે સાદિ અનંત નિવાસ