SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] આચાર્યો સગતિએ જશે, તથા નરકે પણ જશે. તેની સંખ્યા પણ કહું છું ૧૧૧૧૬૦૦૦ ઉત્તમ આચાર્ય શ્રી જનધર્મના પ્રભાવીક થશે, તેમાં ર૦૦૪ એટલા તે યુગ પ્રધાન વર્તમાનકૃતના જાણ ચારિત્રવંત તે ત્રેવી ઉદયમાં છેલ્લા શ્રી દુષ્ઠહ સૂરિ સુધી થશે. ૩૩૦૪૪૯૧ એટલા આચાર્ય મધ્યમ ગુણના ધણી થશે, તથા પપપપપપપપપ આટલા અધમી આચાર્ય, ભવ્ય અને ભેળવનારા મહા પાપી મહા આરંભી જેનું નામ લેવાથી પણ પાપ લાગે, એવા પ્રાયઃ નરકગામી થશે. એ આચાર્યોના સાધુ સાધ્વી ઓ, શ્રાવક, શ્રાવિકાએ પણ પંચવત કોડના ઠેકાણે ૬૬૬૬૬૬૬૬૬ આટલા નરકગામી થશે. હવે શુદ્ધ સંઘની સંખ્યા કહે છે. ચોપન અબજ અને ચુંમાલીસ લાખકડ ( ૫૪૦૦૪૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ) એટલા ભલા ઉપાધ્યાય થશે. સીતેર લાખ કોડ નવ લાખ કોડ નવ હજાર કોડ અકસો એકવીશ કરેડ એકવીશ લાખ સાઠ હજાર આટલા ભલા સાધુ થશે. દશ હજાર કોડ નવસે કોડ બાર ક્રોડ છપન્ન લાખ છત્રી હજાર એકસે નવાણું આટલી ભલી સાધ્વીઓ થશે. સોળ લાખ કોડ ત્રણ લાખ કોડ સીતેર કોડ આટલા ભલા શ્રાવક થશે. પચીચ લાખ કોડ બાણું હજાર કોડ, પાંચસે કોડ છત્રીશ કોડ તે ઉપર વધારે આટલી ભલી શ્રાવિકા થશે આ પ્રમાણે પાંચમા આરાને સંઘ જાણ. શ્રી મહા નિશીથસૂત્રમાં કહ્યું છે કે જેનાં નામ પણ લેવા ગ્ય નથી એવા આચાર્ય સાધુ સાધ્વી શ્રાવક
SR No.032179
Book TitlePrachin Stavanadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorTilakvijay
PublisherBhabher Jain Sangh
Publication Year1937
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy