________________
[૩૦૩] લીધી સલમા જીનવર પાસ છે, કેવલ પામી શિવપુરમાં સિધાવીયાં, નીતિ ઉદયને કરજે શિવપુર વાસ. સત્યપા૩૦
બેદ્રિની સક્ઝાય. બેઇદ્રિ બોલેરે મુખથી એહવું, શું કરવા અમ મારે રે, તારૂ હિંડુંરે કેમ પુટી ગયું, દયા દયા પિકારે રે. બે છે ૧. વાસી અને જે ધાનને રેલી, તેહમે રહ્યા અમે ઝાઝારે, તેહનું ભક્ષણ કરતા તે નવી બીચે, શાસ્ત્રની મુકી તે માજારે. એ. ૨વીશ વસાં નીરે તારી દયા ગઈ, કાંઈ ન રહી બાકી રે; ઉંનું પાણી રે વાસી પવિતા, સચિત સમાન એ વાકશે. બેટ | ૩ એઠવણી નારે પાણીમાં હવે, સમુઈિ પંચંદ્રિ સુધી રે, ચૌદ સ્થાનકીઆરે જીવને વિચારતાં, કેમ ગઈ તુજ બુદ્ધિ, બે પાકા મેંઢ પાટરે દીન આખો રહે, શુંક મેલ પર સેવ રે, તહાં કને ઉપજે જીવ અસંખ્ય જે, તેહ વિચારિને સુરે. બેટ છે ૫ છે હુઢક ટુઢક સઘળે ભાટકે, ધર્મ ન પાપે લેશજી; રાજ દરબારને નીચના આહારથી, દયા ગઈ છે વિશેષજી. બે | દ બેઈદ્રિ વચન તે એહવા બોલતા, સાને તું સાધ કહાવેરે, વર્ડ નીતિને લઘુ ની ચુથતાં, તહાં તુંજ દયા ન આવે રે. છે. ૭ એકેરિને રે ઉગારો કરે, બેદ્રિને તું ખાયરે, વિદળવિદારીને કુડાં બોલતા, નીચ ગતિએ તે જાય. બે પટા દયા વિચારિરે સૂત્ર સિદ્ધાંતથી, ધારજે ગુરૂ ઉપદેશરે, દશ વૈકાલીકેરે હિંસા ટાળવી, અનુબંધી વિશેજી. બે ને ૯ો ઈમ જાણીનેરે કુમતિ ટાળજો, એ જીન મુનિવર વાણીરે, રત્નવિજય ગુરૂ ચરણ કમળ નમી, ધર્મ કરે