SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યનું અનુયોગિકત્વ નથી અને સમવાયેન સત્તાત્વાવચ્છિન્નપ્રતિયોગિકત્વ છે. માટે ઉભયાભાવ રહી જતાં સત્તાત્વ ધર્મ પ્રતિયોગિતાવચ્છેદક. તે જ સાધ્યતાવચ્છેદક બની જતાં અતિવ્યાપ્તિ ન રહી. जगदीशी : तथासति प्रमेयधूमवान् वह्नेरित्यादावतिव्याप्त्यापत्तेः धूमत्वघटिततादृशोभयत्वापेक्षया प्रमेयधूमत्वघटिततादृशोभयत्वस्य गुरुतया तदवच्छिन्नप्रतियोगित्वाऽप्रसिद्धेरित्यस्वरसादाह स्वविशिष्टेति । પૂર્વપક્ષ : પ્રમેયધૂમવાનુ, વર્તે: માં અતિવ્યાપ્તિ । પ્રમેયધૂમત્વાવચ્છિશ-પ્રતિયોગિકત્વ એ ધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વની અપેક્ષાએ ગુરૂભૂત છે માટે પ્રતિયોગિતા એ પ્રમેયધૂમત્વાવચ્છિન્ના જ ન બને. તેથી સાધ્યતાવચ્છેદક સંબંધમાં પ્રમેયધૂમત્વાવચ્છિશાભાવવદયોગોલકાનુયોગિકત્વ નથી પણ પ્રમેયધૂમત્વાવચ્છિન્ન પ્રતિયોગિકત્વ અપ્રસિદ્ધ છે એટલે લક્ષણ સમન્વય નહિ થાય. કાલિકસંબંધથી ગગન ક્યાંય ન રહે કાલિકસંબંધથી ગગનાભાવ સર્વ જન્ય પદાર્થમાં રહે. કાલિકસંબંધથી ગગનાભાવ નિત્યમાં ન રહે. (નિત્યેષુ ાનિાયોાત્) કાલિકસંબંધથી ગગનાભાવાભાવ નિત્યમાં રહે. “ આત્મત્વ આત્મામાં રહે ત્યાં કાલિકથી ગગનાભાવાભાવ સ્વરૂપથી રહે. એક મતે – ગગન મહાકાલમાં કાલિકથી રહે છે. અન્ય મતે ગગન મહાકાલમાં કાલિકથી ન રહે. અવચ્છેદકત્વનિરુક્તિ ૦૫૮
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy