SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રાપ્રાઈUવીન પૃથ્વીત્વત્ પરમાણુમાં ગંધ તો છે પણ પ્રાણગ્રાહ્ય ગંધ નથી. આ પરમાણમાં ઘાણગ્રાહાગુણાભાવ મળે, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ગ્રાહ્યગન્ધત્વ જ બની શકે, કેમકે ___'ग्राह्यगन्धत्वं यदि घ्राणग्राह्यगुणाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि १ ક્ષિપ ન થા' અહીં આપત્તિથી વ્યભિચારાદિનું આપાદન થઈ શકતું નથી. જ્યાં છે ૪ ઘાણગ્રાહ્યગુણત્વાભાવ છે ત્યાં ગ્રાહ્યગન્ધત્વાભાવ છે એટલે પ્રતિયોગિતાવચ્છેદક ૪ ગ્રાહ્યગન્ધત્વ બને, પ્રાણગ્રાહ્યગુણત્વ પ્રતિયોગિતાનવચ્છેદક બને, તે જ સાધ્યતાવચ્છેદક Sજ બનતાં લક્ષણ અતિવ્યાપ્ત થાય. આમ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકત્વ માનતાં આવા દે છે વ્યભિચારી સ્થળે અતિવ્યાપ્તિ ઊભી રહે છે માટે તે માની શકાય નહિ. આજે અહીં ઉક્ત સ્થળે ખ્યાલ રાખવો કે લઘુભૂત ધર્મ તરીકે ગન્ધત્વ માત્ર ન લેવાય, છે કેમકે ત્યાં આપત્તિનું આપાદન થઈ જાય છે. કે પરમાણુમાં ગન્ધત્વ એ ઘાણગ્રાહ્યગુણત્વને સમનિયત નથી માટે ગન્ધત્વ એ કે ઘાણગ્રાહ્યગુણત્વથી લઘુભૂત ધર્મ ન બને. KI यदि गन्धत्वं घ्राणग्राह्यगुणाभावीयप्रतियोगितावच्छेदकं स्यात् तर्हि गन्धवद5 भावीयप्रतियोगितावच्छेदकं स्यात् । ગન્ધવત્ પરમાણમાં પ્રાણગ્રાહ્યગુણાભાવ છે જ, એની પ્રતિયોગિતાનો અવચ્છેદક ૪ ગન્ધત્વ કરી દઈએ તો તો ગન્ધત્વાવચ્છિન્ન ગન્ધાભાવ પરમાણુમાં સિદ્ધ થઈ જવાની છે આપત્તિ આવી જાય. માટે લઘુભૂત ધર્મ તરીકે ગ્રાહ્યગન્ધત્વ જ બને. जागदीशी : अत्र घ्राणग्राह्यगुणत्वम् घ्राणग्राह्यत्वे सति गुणत्वाव्यापकसे जातिमत्त्वम्, तेन गन्धत्वस्य लघोः समनैयत्ये तात्पर्यमित्यपि कश्चित् । બીજા કેટલાક કહે છે કે ઘાણગ્રાહ્યગુણત્વનો લઘુભૂત ધર્મ ગન્ધત્વ માત્ર અવચ્છેદક ન બને. કેમકે ઘાણગ્રાહ્યગુણત્વ એટલે ઘાણગ્રાહ્યત્વે સતિ ગુણત્વાવ્યાપકજાતિમત્ત્વમ્ અર્થાત્ જ ઘાણગ્રાહ્ય એવી ગુણત્વ-અવ્યાપકજાતિ એનું જ નામ ઘાણગ્રાહ્યગુણત્વ. ઘટાદિગંધમાં Kર જે ગન્ધત્વ જાતિ છે, તે પ્રાણગ્રાહ્ય છે અને ગુણત્વ-અવ્યાપક છે. એટલે એ આ પ્રાણગ્રાહ્યગુણત્વ કહેવાય. હવે પરમાણુગ્રન્થમાં પણ આજ ગન્ધત્વ છે, એટલે તેમાં પણ છે છે ઘાણગ્રાહ્યગુણત્વ છે. આમ જ્યાં જયાં નિરુક્ત ઘાણગ્રાહ્યગુણત્વ છે, ત્યાં બધે જ કે ગન્ધત્વ છે. આમ લઘુભૂત ગન્ધત્વ એ ઘાણગ્રાહ્યત્વસનિયત હોવાથી તે અવચ્છેદક છે. Science & અવચ્છેદકત્વનિરુક્તિ • • w ww
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy