SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ कम्बुग्रीवादिमत्त्वरूपस्तत्तद्गुरुधर्मः प्रतिबन्धक इति न कदाचिदपि संसर्गमर्यादया - तेष्ववच्छेदकत्वग्रह इति प्राचां तात्पर्यम् । પ્રાચીન : હા અમે કહીશું કે સંસર્ગરૂપેણ પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહ પ્રતિ એ તાદાસ્પેન તે તે ગુરૂ ધર્મ પ્રતિબંધક બને. ઘટત્વ અને કબુગ્રીવાદિમત્વ બેયમાં જ Sી પ્રતિયોગિતાવચ્છેદકત્વ છે. હવે તે ધર્મ એજ સંબંધ બને. તેના સંબંધેન પ્રતિયોગિતા21 વચ્છેદકત્વ ગ્રહ પ્રતિ તાદાભ્યને ગુરૂભૂત ધર્મ પ્રતિબંધક બને. એટલે કબુગ્રીવાદિમત્ત્વ કર એ તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ કબુગ્રીવાદિમત્વમાં જ છે તો હવે પ્રતિયોગિતાવચ્છેદકત્વસંસર્ગણ તેમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થાય નહિ. ઘટત્વમાં છે પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ જાય કેમકે ત્યાં તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ પ્રતિબંધક છે Bી તરીકે નથી. છે આનો અર્થ એ થયો કે જેને ગૌરવનું જ્ઞાન નથી અને ગુરૂભૂત ધર્મમાં છે પર પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ છે તો તે “કબુગ્રીવાદિમાનાસ્તિ એવી પ્રતીતિ કરે છે Bરે ત્યાં કબુગ્રીવાદિમવાવચ્છિન્નપ્રતિયોગિતાક પ્રતીતિ કબુગ્રીવાદિપ્રતિયોગિતાવચ્છેદકઆ ત્વરૂપ સંબંધથી નહિ કહેવાય કેમકે ગુરૂભૂત ધર્મનું જ્ઞાન પ્રતિબંધક નથી કહ્યું. આ તાદાસ્પેન ગુરૂભૂત ધર્મ એ સ્વરૂપસતુ પોતામાં પ્રતિયોગિતાવચ્છેદકત્વ સંબંધથી છે છે પ્રતિયોગિતાવચ્છેદકત્વગ્રહમાં પ્રતિબંધક છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદકત સંબંધથી છે જ કબુગ્રીવાદિમદભાવ જ્ઞાનમાં સંસર્ગમર્યાદયા પ્રતિયોગિતાવચ્છેદકત્વનું ભાન ઘટત્વમાં જે જ થાય. से जागदीशी : वस्तुतः संसर्गमर्यादया कम्बुग्रीवादिमत्त्वावच्छेद्यप्रतियोगिता कत्वावगाहिज्ञानं प्रति समानविशेष्यताप्रत्यासत्त्या कम्बुग्रीवादिमत्त्वापेक्षया लघुधर्मावच्छिन्नप्रतियोगिताकत्वज्ञानत्वेनैव प्रतिबन्धकत्वं प्राचामभिप्रेतम्, આ ૬ વસ્તુતઃ કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ, અહિ અભાવ વિશેષ : કરે છે. એમાં વિશેષ્યતા સંબંધથી કબુગ્રીવામિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વનું અવગાહિક જે જ્ઞાન રહે. અને તે જ વિશેષતાસંબંધથી ઘટવાવચ્છિન્ન પ્રતિયોગિતાકત્વનું અવગાહિ ? Sી જ્ઞાન પણ રહે. એમાં ઘટવાવચ્છિશ પ્રતિયોગિતાકત્વાવગાણિજ્ઞાન એ ? આ કબુગ્રીવાદિમવાવચ્છિન્નપ્રતિયોગિતાકાવગાણિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક બને છે એટલે કે Bર કબુગ્રીવાદિમદભાવઃ એવી પ્રતીતિ ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ અવગાહિ-છે જ અવચ્છેદકત્વનિરુક્તિ • ૧૨૦ દ d
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy