SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિયોગિતા એ કોઈની અપેક્ષાએ ગુરૂભૂત ન બને કેમકે તેનું ગ્રહણ તવ્યક્તિત્વન કરેલું છે, પ્રતિયોગિતાવચ્છેદકતાત્વન નહિ. પ્રતિયોગિતાવચ્છેદક તવ્યક્તિ પ્રતિયોગિતાવચ્છેદકતા પ્રતિયોગિતા એતર્પણ નહિં અર્થાત્ અનુગતરૂપથી પ્રતિયોગિતાનું ગ્રહણ નથી કરવાનું. એટલે હવે ‘ગુરૂધર્મ અવચ્છેદક ન બને માટે તેમાં ભેદીયા પ્રતિયોગિતા કહી શકાય નહિ' એવું કહી શકાશે નહિ. जागदीशी : स्वविशिष्टसम्बन्धिनिष्ठाभावीयप्रतियोगिताव्यक्तीर्विशिष्योपादाय तत्तत्प्रतियोगितावच्छेदकत्वावच्छिन्नभेदकूटवत्त्वं निवेशनीयमिति तु अपव्याख्यानम् । तत्तत्प्रतियोगिताविशेषितावच्छेदकत्वव्यक्तीनां वास्तविकतत्तदवच्छेदकत्वव्यक्तीरपेक्ष्य गुरुत्वेन तत्प्रतियोगितानिरूपितावच्छेदकत्वावच्छिन्नभेदानामप्यप्रसिद्ध्या दुर्वचत्वतादवस्थ्यात् । બીજા કેટલાક કહે છે કે સ્વવિશિષ્ટસંબંધિનિષ્ઠ જે જે અભાવો મળે તે બધાયની પ્રતિયોગિતા વ્યક્તિઓનો ભેદકૂટ જેમાં ૨હે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. પ્રમેયધૂમત્વવિશિષ્ટ પ્રમેયધૂમ સંબંધીપર્વતનિષ્ઠઘટાભાવીય પ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન, પટાભાવીયપ્રતિયોગિતાવચ્છેદકતાવાન્ ન-એવા ભેદકૂટવાળો ધૂમત્વ બને. માટે તે પ્રતિયોગિતાનવચ્છેદક બને. આ મત ઘટાભાવીય-પટાભાવીય, ઘટ-પટનિષ્ઠ પ્રતિયોગિતાઓને તવ્યક્તિત્વેન લઈને તેનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. જ્યારે સિદ્ધાન્તી પ્રતિયોગિતાવચ્છેદક નિષ્ઠ પ્રતિયોગિતાને તવ્યક્તિત્વેન લઈ તે બધાનો ભેદકૂટ પ્રતિયોગિતાનવચ્છેદકમાં લે છે. પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે સિદ્ધાન્તીએ પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ન પ્રતિયોગિતાક ભેદ ન લેવાય કેમકે પ્રમેયવસ્તિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વની અપેક્ષાએ વહ્નિત્વવિશિષ્ટસંબંધિનિષ્ઠાભાવપ્રતિયોગિતાવચ્છેદકત્વ અવચ્છેદકત્વનિરુક્તિ ૧૯૭
SR No.032158
Book TitleAvachedakatva Nirukti
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages146
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy