SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 154 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી (વિ.) (૧) અર્થાત્ માનુશિરીરં પાર્થિવું, ગન્ધવર્વત, પટવત્ એવું ગંધવત્ત્વ હેતુક અનુમાન જ એ પાર્થિવ હોવામાં પ્રમાણ છે. (૨) આમાં પ્રમાણ - મનુષાંતિની , વત્તેવોપત્તિબ્ધ, રાવતું (૩) સાંર્ય આ રીતે - ઘડામાં પૃથ્વીત્વ છે, જલત્વ નથી. પાણીમાં જલત્વ છે, પૃથ્વીત્વ નથી. અને મનુષ્યના શરીરમાં પૃથ્વીત્વ-જલત્વ બને છે. તેથી આ બે વચ્ચે સાંકર્ષથવાથી એને જાતિ નહીં માનવની આપત્તિ આવે. (૪) શંકા - મનુષ્યનું શરીર પાંચભૂતનું બનેલું કહેવાય છે. છતાં, આ સાંકર્ય ન આવે એ માટે તમે એમાં માત્ર પૃથ્વીત્વમાની શેષ જલીયત્રાદિનો નિષેધ કરવા માગો છો... તો એના કરતાં પૃથ્વીત્વનો નિષેધ કરી જલીયવાદિ જમાનો ને.. (૫) સૂકાઈ ગયેલા કલેવરમાં પણ “આ એ જ શરીર છે એવી પ્રત્યભિજ્ઞા થાય છે. એટલે શરીર તો વિદ્યમાન છે જ. વળી એ વખતે પણ ગંધ તો જણાય જ છે. માટે એ પાર્થિવ તો છે જ. જો એ જલીય હોત તો એ વખતે ભીનાશ જણાવી જ જોઈએ. તેથી મનુષ્ય શરીરનું પૃથ્વી એ સમવાયિકારણ છે ને જળ વગેરે નિમિત્તકારણ છે એમ માનવું ઉચિત છે. (मु.) 'शरीरत्वं न जातिः, पृथिवीत्वादिना साङ्कर्यात् । किन्तु चेष्टाऽऽश्रयत्वं, वृक्षादीनामपि चेष्टाऽऽश्रयत्वान्नाव्याप्तिः। न च वृक्षादेः शरीरत्वे किं मानमिति वाच्यम्, आध्यात्मिकवायुसंबंधस्य प्रमाणत्वात् । तत्रैव किं मानमिति चेत् ? भग्नक्षतसंरोहणादिना तदुनयनात् । यदि हस्तादौ शरीरव्यवहारो न भवति, तदाऽन्त्यावयवित्वेन विशेषणीयम्। न च यत्र शरीरे चेष्टा न जाता तत्राऽव्याप्तिरिति वाच्यम्, 'तादृशे प्रमाणाभावात् । अथवा चेष्टावदन्त्यावयविवृत्तिद्रव्यत्वव्याप्यजातिमत्त्वं, अन्त्यावयविमात्रवृत्तिचेष्टाववृत्तिजातिमत्त्वंवा तत्, मानुषत्व-चैत्रत्वादिजातिमादाय लक्षणसमन्वयः । न च नृसिंहशरीरे कथं लक्षणसमन्वयः ? तत्र नृसिंहत्वस्यैकव्यक्तिवृत्तितया जातित्वाभावात्, जलीयतैजसशरीरवृत्तितया देवत्वस्यापि जातित्वाभावादिति वाच्यम्, कल्पभेदेन नृसिंहशरीरस्य नानात्वेन नृसिंहत्वजात्या लक्षणसमन्वयात् । (શરીરત્વનો વિચાર) (મુ)"શરીરત્વજાતિનથી, કારણકે પૃથ્વીત્યાદિ સાથે સાંક્ય છે. (તો પછી શરીરત્વ શું છે? તોકે શરીરત્વ રેખાડયત્વ.... વૃક્ષાદિમાં પણ ચેષ્ટાશ્રયત્વ હોવાથી આ લક્ષણની અવ્યાપ્તિ નથી. શંકા - વૃક્ષાદિ શરીરૂપ છે એમાં જ શું પ્રમાણ છે? સમાધાન- આધ્યાત્મિકવાયુ (=પ્રાણવાયુ)નો સંબંધ તેમાં પ્રમાણ છે. (અર્થાત્ વૃક્ષતિ શરીરં, માધ્યાત્મિવાયુમવાત, मनुष्यशरीरवत्) શંકા - વૃક્ષમાં પ્રાણવાયુ છે તેમાં શું પ્રમાણ? સમાધાન - વૃક્ષઃ પ્રાણવાન મનક્ષતાવિઓન્ટેનસંરોહUવાત, નરશરીરવત (શાખાદિનો ટુકડો કે છેદ કરવામાં આવે છે ત્યાં પુનઃ શાખાદિ આવવા-સાંધો થવો... આ બધું પ્રાણવાયુના સંચારનું સૂચક છે.) જો હસ્તાદિમાં શરીરવ્યવહાર ન થતો હોય તો એમાં અતિવ્યાપ્તિના વારણ માટે) અન્યાવયવિત્વ' એવું વિશેષણ જોડવું. (એટલે કે અન્યત્વે સતિ વેણાશ્રયવં શરિવં એવું લક્ષણ થશે.)
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy