SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની ૩ नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं एसो पंच नमक्कारो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं । नमो जिणाणं जिद् भवाणं ‘જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્ત્પુરુષને ધન્ય છે. જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્ જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્ દર્શન ક્યાંથી થાય ? સમ્યક્ ચારિત્ર ક્યાંથી થાય ? કેમકે, એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે . મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.’’ હાથ નોંધ – ૨ – ૫. ચિદ્ધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરો. હાથનોંધ - ૧ - ૨૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy