SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ અનુપસંહારી હેત્વાભાસ જ ઉભયદ્રષ્ટાંતથી રહિત હોય છે. કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી હેતુમાં તો એક દ્રષ્ટાંત મળે છે. વિરૂદ્ધ - હેતુ मूलम् : साध्यभावव्याप्तो हेतुर्विरुद्धः। यथा शब्दो नित्यः कृतकत्वादिति। कृतकत्वं हि नित्यत्वाभावेनानित्यत्वेन व्याप्तम्। જે હેતુ સાધ્યાભાવને વ્યાપ્ત છે એટલે જે હેતુ સાધ્યના અભાવમાં જ રહે છે તે હેતુને વિરૂદ્ધ હેત્વાભાસ કહેવાય છે. દા.ત. - “શબ્દો નિત્ય તત્વી” અહીં જ્યાં જ્યાં કૃતકત્વ છે ત્યાં ત્યાં અનિત્યત્વ છે જેમ કે ઘટાદિ. અહીં તત્વ હેતુ નિત્યતાભાવ = અનિત્યત્વને વ્યાપ્ત છે. તેથી ‘કૃતકત્વ' હેતુ વિરૂદ્ધ છે. (૦) વિરુદ્ધં નક્ષતિ - સીંધ્યામાવવ્યા તા સાથ્થામાવવ્યાતિઃ સાધ્યોभावनिरूपितव्यतिरेकव्याप्तिः साध्यव्यापकीभूताभावप्रतियोगित्वम्। तथा च पक्षविशेष्यकसाध्याभावव्याप्यहेतुप्रकारकज्ञानात् पक्षविशेष्यकसाध्यप्रकारकानुमितिप्रतिबन्धः फलम्। एवं सत्प्रतिपक्षेऽपि। विरुद्ध-सत्प्रतिपक्षयोर्विशेषस्तु विरुद्धहेतोरेकत्वेन सत्प्रतिपक्षहेतोर्द्वित्वेन च ज्ञातव्यः। सत्प्रतिपक्षे द्वौ हेतू, विरुद्ध एको हेतुरितियावत्। साध्याभावसाधकहेतुः साध्यसाधकत्वेनोपन्यस्त इत्यसामर्थ्यसूचनमपि॥ * ન્યાયબોધિની એક વિરુદ્રાં તિયોજિત્વનું ‘સધ્ધાભાવવ્યા.........” આમ કહેવા દ્વારા વિરુદ્ધનું લક્ષણ કરે છે. (સાચો હેતુ સાધ્ય દ્વારા વ્યાપ્ત હોય છે સાધ્યનિરૂપિત વ્યાપ્તિવાળો હોય છે. સાધ્યનિરૂપિત વ્યતિરેકવ્યાપ્તિ “સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ' સ્વરૂપ હોય છે. જ્યારે) વિરુદ્ધ હેતુ સાધ્યાભાવ દ્વારા વ્યાપ્ત હોય છે – “સાણાભાવથી નિરૂપિત વ્યાપ્તિવાળો હોય છે.' સાધ્યભાવ દ્વારા નિરૂપિત વ્યાપ્તિ “સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ’ સ્વરૂપ હોય છે. ટૂંકમાં કોઈપણ વ્યતિરેક વ્યાપ્તિ...સ્વ અભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગી સ્વરૂપ હોય છે. દા.ત.- “વૃદ્ધિમાન ધૂમ' આ સસ્થળ છે. તેમાં સ્વ = સાધ્ય, તેનો અભાવ = સાધ્યાભાવ = વન્યભાવ, તેનો વ્યાપકીભૂતાભાવ ધૂમાભાવ થયો અને ધૂમાભાવનો પ્રતિયોગી ધૂમ થયો. પ્રતિયોગિત્વ ધૂમમાં હોવાથી વ્યાપ્તિ ધૂમમાં ઘટે છે. શબ્દો નિત્યઃ પર્યત્વોત્' આ અસત્સ્થળ છે. આ અનુમાનમાં સ્વ = સાધ્યાભાવ = નિત્યસ્વાભાવ, તેનો અભાવ = સાધ્યાભાવાભાવ = નિત્યસ્વાભાવાભાવ = સાધ્યનિત્યત્વ, એનો વ્યાપકીભૂતાભાવ = કાર્યવાભાવ, એનો પ્રતિયોગી “કાર્યત્વ' થયો. આમ સાધ્યાભાવ નિરૂપિત વ્યાપ્તિ કૃતકત્વમાં હોવાથી હેતુ વિરુદ્ધ છે. ટૂંકમાં જો આ કાર્યત્વ’ હેતુ સ હોત તો એમાં ‘સાધ્યાભાવવ્યાપકીભૂતાભાવપ્રતિયોગિત્વ
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy