SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ (न्या०) असाधारण इति। सर्वसपक्षव्यावृत्तत्वं निश्चितसाध्यवदवृत्तित्वम्। साध्यवदवृत्तित्वं च साध्यासामानाधिकरण्यम्। हेतौ साध्याऽसामानाधिकरण्ये निश्चिते साध्यसामानाधिकरण्यरूपव्याप्तिज्ञानप्रतिबन्धः फलम्॥ ક ન્યાયબોધિની ‘સર્વપક્ષવિપક્ષીવૃત્તત્વે સતિ પક્ષમાત્રવૃત્તિત્વમ્' અસાધારણ અનૈકાન્તિકના આ લક્ષણમાં “સર્વપક્ષીવૃત્તત્વમ્' નો અર્થ “નિશ્ચિતતાથ્યવત્ અવૃત્તિત્વમ્' થાય છે. એટલે કે “જ્યાં પણ સાધ્યનો નિશ્ચય હોય ત્યાં હેતુ ન રહેવો જોઈએ” એવો અર્થ સમજવો. અને સાધ્યવત્ વૃત્તિત્વમ્' એ “સાધ્ય-સામાનધરણમ્' સ્વરૂપ છે. દા.ત. - “શબ્દો નિત્ય: શબૂત્વા” આ સ્થળમાં સાધ્ય નિત્યત્વવત્ જે પરમાણુ, ગગનાદિ છે, તેમાં “શદ્ધત્વ' અવૃત્તિ છે. અર્થાત્ યત્ર યત્ર શબ્દવ તત્ર તત્ર નિત્યત્વ નથી. આમ શબ્દ– હેતુ સાધ્ય અવૃત્તિ = સાધ્ય-અસમાનાધિકરણ થયો, જ્યારે વ્યાપ્તિ તો “સષ્ય-સામાનધરણ'- “હેતવ્યાપાધ્યસામાનધરખ્ય” સ્વરૂપ છે. અહીં “સાધ્ય નિત્યત્વને અસમાનાધિકરણ શબ્દ– હેતુ છે” એવો નિશ્ચય થવાથી “સાધ્ય નિત્યત્વને સમાનાધિકરણ શબ્દત્વ છે' આવા પ્રકારની વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થઈ જશે. આ જ દોષજ્ઞાનનું ફળ છે. નોંધ : વ્યાપ્તિ બે પ્રકારની છે (૧) સાધ્યસામાનાધિકરણ્ય સ્વરૂપ (૨) સાધ્યાભાવવદવૃત્તિત્વ સ્વરૂપ. આ બેમાંથી ગમે તે એકનો પ્રતિબંધક હેતુ બને તે અસહેતુ કહેવાય છે. હેતુમાં “થ્થાબવવવૃત્તિત્વનો નિશ્ચય થાય તો સામાવવવવૃત્તિત્વ' સ્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થાય અને “સાધ્યા સામાનધિષ્ય' નો નિશ્ચય થાય તો “સાધ્વસામાનધરથ' સ્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ થાય. અહીં “શબ્દત' હેતુ સાધ્યાભાવવમાં = અનિત્યત્વવ ઘટાદિમાં વૃત્તિ નથી. તેથી ‘સાધ્યાભાવવદવૃત્તિત્વનું જ્ઞાન તો થાય જ છે. માટે “સાધ્યામાવવવવૃત્તિત્વ' સ્વરૂપ વ્યાપ્તિ જ્ઞાનનો પ્રતિબંધ ન બતાવતા, “સાધ્યસામાનધરખ્ય' સ્વરૂપ વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ બતાવ્યો છે. (प.) पक्षमात्रेति। सर्वे ये सपक्षा विपक्षास्तेभ्यो व्यावर्तत इति सपक्षविपक्षव्यावृत्तः। केवलव्यतिरेकिवारणाय 'तद्भिन्न' इत्यपि देयम्। * પદકૃત્ય * જેટલા પણ સપક્ષો છે અને જેટલા પણ વિપક્ષો છે એ બધાથી જે વ્યાવૃત્ત હોય, તેને સર્વપક્ષવિપક્ષવ્યવૃત્ત' કહેવાય છે. અસાધારણ અનૈકાંતિક હેતુનું આ લક્ષણ, “પૃથિવીતરખેવતી શ્વવસ્વાત', “સર્વે નીવા માત્મવન્ત:પ્રતિમત્વા ઇત્યાદિ સ્થળોના “ન્યવત્ત્વ', “પ્રાપદ્ધિમત્ત્વ એ કેવલવ્યતિરેકી હેતુમાં પણ અતિવ્યાપ્ત થઈ જશે કારણ કે એ કેવલવ્યતિરેકી હેતુ પણ પક્ષમાત્રવૃત્તિ છે. એના વારણ માટે લક્ષણમાં વર્તવ્યતિરેક્કિમનત્વે સતિ’ આ પદનો નિવેશ પદત્યકારે કર્યો છે. નોંધ : અહીં એ ચિત્તનીય છે કે “કૃથિવી વેતરખેવતી ન્યવત્તા ઇત્યાદિ કેવલવ્યતિરેક સ્થળોમાં
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy