SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ રજતત્વના અભાવવાળી શક્તિમાં રહેલી વિશેષતાથી નિરૂપિત રજતત્વમાં રહેલી પ્રકારતાનો નિરૂપક છે અને તેથી જ આ જ્ઞાન અયથાર્થ છે. શંકા : અમે અયથાર્થનું ઉપરોક્ત લક્ષણ ન કરીએ તો શું દોષ આવે? સમા. : જો નિરૂપ્ય-નિરૂપક ભાવપૂર્વકનું લક્ષણ ન કરીએ અર્થાત્ વિશેષતા અને પ્રકારતાનો પરસ્પર સંબંધ ન બતાવતા બંનેનો સીધો જ્ઞાનમાં જ અન્વય કરીએ તો અયથાર્થ અનુભવનું તદ્દમાવનિષ્ઠવિશેષ્યતનિરૂપwત્વે સતિ તનિષ્ટપ્રકારતનિરૂત્વે સત્યનુનવત્વમ્' એ પ્રમાણે લક્ષણ થશે. પ્રકારતા વિશેષ્યતા નિરૂપણ નિરૂપક (પ્રકાર) રજતત્વ રંગ (વિશેષ્ય) “રૂ નતમ્' ઇત્યાકારક અયથાર્થજ્ઞાન અને આવું લક્ષણ તો રંગ-રજતને જોઇને ‘આ રંગ - રજત છે' એવા સમૂહાલમ્બન પ્રમાત્મક જ્ઞાનમાં જતું રહેવાથી અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે આ સમૂહાલમ્બન જ્ઞાન રંગ અને રજત બંનેમાં રહેલી વિશેષ્યતાનો નિરૂપક પણ છે અને રંગત્વ અને રજતત્વ બંનેમાં રહેલી પ્રકારતાનો નિરૂપક પણ છે. પ્રકારતા જ, નિરૂપક પ્રકારતા પ્રકારતા નિરૂપક (પ્રકાર) રંગ7 (પ્રકાર) રજતત્વ રંગ-રજતમાં “ ર-રબતે ? ઇત્યાકારક યથાર્થજ્ઞાન (વિશેષ્ય) રંગ (વિશેષ્ય) રજત - નિરૂપક વિશેષતા વિશેષ્યતા // - -દ્વરૂપક અર્થાત્ આ સમૂહાલમ્બન પ્રમાત્મક જ્ઞાન પણ રજતત્વના અભાવવાળા રંગમાં રહેલી વિશેષ્યતાનું તથા રજતત્વમાં રહેલી પ્રકારતાનું નિરૂપક છે. અને રંગત્વના અભાવવાળા રજતમાં રહેલી વિશેષતાનું તથા રંગત્વમાં રહેલી પ્રકારતાનું નિરૂપક છે. પરંતુ જો “તદ્માવનિષ્ઠવિશેષ્યતાનિરૂપિતતનિષ્ઠપ્રક્ષરતાનિરૂપત્વે સત્યનુનવત્વમ' એટલે કે “રજતત્વના અભાવવાળા રંગમાં રહેલી વિશેષ્યતાથી નિરૂપિત રજતત્વમાં રહેલી છે પ્રકારતા છે તેનો નિરૂપક જે જ્ઞાન છે તે અયથાર્થજ્ઞાન છે” આ પ્રમાણે અયથાર્થ અનુભવનું નિષ્કર્ષ લક્ષણ કરીએ તો સમૂહાલમ્બન પ્રમાત્મક જ્ઞાનમાં નહીં જાય. કારણ કે આ પ્રમાત્મક જ્ઞાનમાં રજતત્વ (તદ્વતુમાં =) રજતત્વવત્ રજતમાં પ્રકાર છે અને રંગ– પણ રંગ_વદ્
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy