SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાર્થ : સમૂહાલમ્બન જ્ઞાનનું પદકૃત્ય * સમૂહાલમ્બન જ્ઞાનનાં લક્ષણમાં જો “નાના (= અનેક) પદ ન કહીએ અર્થાત્ “મુરવિશેષ્યતાશાતિજ્ઞા સમૂહાતંવનમ્' આટલું જ કહીએ તો “જિટુ-પુરુષ:' આ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે ‘વુિં-પુરુષ? આ જ્ઞાન પણ પુરુષનિષ્ઠ એક મુખ્ય વિશેષ્યતાનો નિરૂપક છે. તે અતિવ્યાપ્તિને દૂર કરવા માટે લક્ષણમાં નાના પદ આવશ્યક છે. * જો મુખ્ય પદ ન કહીએ અને નાનાવિધ્યતાશાતિજ્ઞા સમૂહર્તવનમ્' આટલું જ કહીએ તો બ્લવપુરુષવમૂતત્વમ્' આ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે એ જ્ઞાન પણ પુરુષ અને ભૂતલમાં રહેલી નાના વિશેષ્યતાનો નિરૂપક છે. પ્રકારતા વિશેષ્યતા પ્રકારતા વિશેષ્યતા નિરૂપ, પુરુષ ભૂતલ ‘ત૬વપુરુષવમૂતનમ્' જ્ઞાન પરંતુ લક્ષણમાં “મુખ્ય' પદના નિવેશથી ‘ટ્રબ્લવપુરુષવમૂતનમ્'આ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે પુરુષમાં રહેલી વિશેષ્યતા મુખ્ય વિશેષ્યતા નથી. (प०) तद्वतीति । तद्वति तत्प्रकारो यस्य स तथेत्यर्थः। तद्वद्विशेष्यकतत्प्रकारक इति यावत्। स्मृतिवारणाय अनुभव इति। अयथार्थानुभववारणाय तद्वतीति। निर्विकल्पकेऽतिव्याप्तिवारणाय तत्प्रकारक इति॥ ક પદકૃત્ય * જે જ્ઞાનમાં ‘તવ્રતુમાં ‘તતું પ્રકાર છે, તે યથાર્થીનુભવ કહેવાય છે. અહીં સપ્તમીનો અર્થ વિશેષ્યતા હોવાથી તતિ તસ્વછારોડનુભવ:નો અર્થ તશિષ્યત...રોડનુમવ: એ પ્રમાણે થશે. * યથાર્થાનુભવના લક્ષણમાં “અનુભવ” પદનું ઉપાદાન ન કરીએ તો સૃતિ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સામાન્યતયા કોઈપણ વસ્તુનું જ્ઞાન થાય તો જ્ઞાનમાં વિશેષ્ય, પ્રકાર અને એ બે વચ્ચેનો સંબંધ ભાસિત થાય છે. તેથી જ્ઞાન વિશેષ્યમાં રહેલી વિશેષતાનો, પ્રકારમાં રહેલી પ્રકારતાનો અને સંબંધમાં રહેલી સંસર્ગતાનો નિરૂપક બને છે. માટે જ્ઞાનને તદ્વદ્ધિશેષ્યક અને ત...કારક કહેવાય છે. મૃતિ પણ જ્ઞાન સ્વરૂપ જ હોવાથી તે પણ તદ્દદ્ધિશેષ્યક અને તત્રકારક છે. આમ અનુભવનું લક્ષણ સ્મૃતિમાં જવાથી સ્મૃતિમાં અતિવ્યાપ્તિ આવે છે. પરંતુ લક્ષણમાં “અનુભવ” પદના નિવેશથી સ્મૃતિજ્ઞાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે. કારણ કે સ્મૃતિ એ અનુભવ સ્વરૂપ નથી. * જો લક્ષણમાં “તતિ પદનું ઉપાદાન ન કરીએ અને માત્ર “તસ્ત્રારોડનુમવઃ' આટલુ જ કહીએ તો “શુતૌ રૂદ્ર રગતમ્' એવા પ્રકારના અયથાર્થ જ્ઞાનમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અયથાર્થ જ્ઞાનમાં પણ અવિદ્યમાન ધર્મ રજતત્વ પ્રકારવિધયા તો ભાસિત થાય જ છે.
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy