SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ २५ ईशानकोणे ॐ ऐं ह्रीं श्रीं हसकहलहीं नमः (द्वितीयकूट)। વિનોળે છે તે થી સહ્રીં નમ (તારા) . इत्यभ्यर्च्य शरीरशुद्धयर्थ भूतशुद्धि विदध्यात् । રથ પૂતશુદ્ધિઃ श्वाससमीर पिङ्गलया नाडयातराकृष्य ॐ ऐं ह्रीं श्री मलशृङ्गाटकात् सुषुम्गापथेन जीवशिवं परमशिवपदे योजयामिः स्वाहा। इति मन्त्रेण मूलाधारस्थित जीवात्मानं सुषुम्गावर्त्मना ब्रह्मरन्धं नीत्वा परमशिवेनकीभूतं विभाव्य इडया वायु रेचयेत् । ॐ ऐं ह्रीं श्रीं यं १६१२ इडया पूरयित्वा संकोचशरीरं ૧૨ સોળ વખત યં બીજ જપવું. અહીં પ્રાણાયામથી શરીરમાં રહેલા પાપ પુરુષને સુકવી નાખી બાળીને તેની ભસ્મ બહાર કાઢવાની ભાવના કરવાની છે. વાસ્તવિક રીતે જોતાં યં બીજ વાયુબીજ હોવાથી તેને સોળ વખત બેલી પૂરક કરે. અને પૂરથી પાપ પુરુષ સુકાઈ ગયો છે તેવી ભાવના કરવી પછી અગ્નિ બીજ ને ૬૪ વખત જપીએ એટલે વખત કુંભક કરી પાપ પુરુષને બાળી નાંખવાની ભાવના કરવી. પછી ૩૨ વખત વાયુબજ જપતાં વાયુને બહાર કાઢો અને તેમાં બળી ગયેલા પાપ પુરુષની ભસ્મ બહાર કાઢી નાખવાની ભાવના કરવી. પ્રાણાયામમાં પૂરક (કુંભક અને રેચક ત્રણ બાબત છે. ડાબા નસકેરાથી વાયુ અંદર લે તેને પૂરક કહે છે. પૂરક વડે લીધેલા વાયુને અંદર રોકી રાખે તેને કુંભક કહે છે અને રોકી રાખેલા વાયુને જમણું નસકેરાથી બહાર કાઢી નાંખવે તેને રિચક કહે છે. પ્રાણાયામને ખાસ નિયમ એ છે કે જેટલાથી પૂરક કર્યો હોય તેનાથી ચાર ઘણુથી કુંભક કરો અને બમણુથી રેચક કરે. ૨ વાયુબીજ છે ૨ અગ્નિબીજ છે. વં અમૃત બીજ
SR No.032147
Book TitleVidyopasna
Original Sutra AuthorN/A
AuthorHimmatram Mahashankar Yagnik
PublisherYogesh Yagnik
Publication Year1987
Total Pages138
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy