SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં અંચલગ છેશ જયકેસરિસૂરિના ઉપચાંપાનેરના વે. દેશથી ગુર્જરવંશના મં. નગરાજ જેનેએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિ શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિ નાથબિબ, ડેઈમાં સામળા પાર્શ્વનાથ-જિનાલયમાં છે. [ જુઓ બુદ્ધિ. જેની પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯] મહિમુદ વેગડા (બેગઢા)ના રાજ્યમાં. આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે છે. જેનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ શ્રીન-વતાષિ માત્રોવં વઋતુ: • ૧૪ | ” વસુ-ત્રિ-રારભૂ [૧૨૮] વિશે x x x શ્રીસંવાધિપષી(વા)મલિંદ-સાક્ષસૌ વાન્યાવિદ / ૨૦ ” –પાટણ તપાગચ્છ ભં. ડા. ૩૦ ૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક(સૈન્ય છાવણી)ની સ્થિતિ ચંપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં માર્ગ. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન(પંચતંત્ર)ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુદ્ધારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી દુવે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવંશી મં. કેશવના પુત્ર મં. ભીમાના પુત્ર મંત્રી આસધરે પુણ્યોદય માટે લખાવી હતી–
SR No.032143
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1991
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy