________________
૩૪૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ,
(૧૩) પ્રદે શી રાજાના દંશ પ્રશ્નની સજઝાય.
(ચોપાઈ) શ્રી શંખેશ્વર પ્રણમું પાસ, પ્રગટ પ્રભાવી પૂરે આશ; સાધુ શિરોમણિ કેશકુમાર, મહા મુનિવર મોટો ગણધાર. ૧ વેતાંબી નગરી સમોસરે, પ્રશ્ન દશ પ્રદેશી કરે, સાંભળે સૂરિ નરક સંદેહ, પિતા અધરમી માહો જેહ. ૨ પાપ કરી નરકે તે ગયે, પાછા નવિ આવી તે કહ્યો કેશી કહે નરક મંડાણ, સૂરિકાંતા તુજ નારી સુજાણ. ૩ સેવંતી દીઠી વ્યભિચાર, તુ કાં ન દીયે જાવા જાર; તિમ તેહને ન દીયે આવવા, પરમાધામી નરકે હવા. ૪ વલી ઝપ કહે નથી પરલોક, માતા માહરી ધરમીલોક, ગઈ સ્વરગે આવી નવિ કહ્યો, પૂન્ય થકી ફલ એ મેંલહ્યો. ૫ ગુરૂ કહે જાય તે મજજન કરી, દેવકુલે શુચિ ચીવર ધરી; કેઈક શ્વપચ તેડે નવિ જાય, તેમ સુર ના સુખમહિમાય. ૬ વલી સંશય મુજ જીવસુ રંગ, ચાર ગ્રહી ઠવ્યો કેઠી અભંગ; ઘાલી જે નવિ દીઠે જીવ, કિહાં ગયે ગુરૂ કહે સુણ પાર્થિવ. ૭ ભૂમિગૃહ પિસી કેઈ ઢોલ, તાડે શબ્દ સુણાવે અતલ, કરા મારગ તે શબ્દ નીક,તિમ જીવ વાયુ સમે અટક. ૮ વલી કહે તિહાં કીડા ઉપના, જીવ કયે મારગ નીપના; ગુરૂ કહે લોહ ખંડ તાપ, અગનિ કહીં છિદ્રમાંહી ઠ. ૯ વલિ જિમ પેઠે લેહમાંહિ, તિમ છવ ઉપન્યા કેઠીમાંહિ, વલી નૃપતિ કહે વૃદ્ધ જુવાન, નાખે બાણ ધરી એક્તાન. ૧૦