________________
૨૨૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય દેહ.
છત્રીશ છત્રીશી ગુણજે ધરેરેલા ભા વાચા ૨ ય જેહભ૦ તીર્થકર સમજે કહ્યા રે,લા વંદુ આચારજ તેહભકસિ. ૪ ચરણે કરણ સિત્તરી ધરે રે,લા૦ અંગ ઉપાંગના જાણુભગુણ પચવીશ ઉવજઝાયના રેલા. શિષ્યને દેનિત્ય નાણ.ભસિડ ૫ સાધે મેક્ષ તે સાધુજી રે, લા ગુણ સત્યાવીશ જાસભ૦ અઢીય દ્વીપમાં જે મુનિ રેલા પદ પંચમ નમો ખાસ.ભ૦િ ૬ પયડી સાતના નાશથી રે,લા ઉપશમ ક્ષાયિક જેહભ૦ સડસઠુ બેલે અલકર્યો રે લાગુ નમે દશનપદ તેહભ સિ. ૭ અઠ્ઠાવીશ ચૌદ છ સહી રે,લા દો એક સવિ એકાવન્નભ ભેદ જ્ઞાનના જાણીને રેલા. આરાધે તે ધનભસિ. ૮ નમે ચારિત્રપદ આઠમે રે,લા દેશ સરવ ભેદ દયભ૦ બાર સત્તર ભેદ જેહના રે,લા સેવે શિવપદ હેય.ભઃસિ. ૯ બાહ્ય અત્યંતર તજી કોને રેલા. તપ કરી બાર પ્રકાર:ભ૦ નમે તવસ્સ ગુણણું ગણે રે.લા. સમતા ધરી નિરધાર.ભસિ.૧૦ ઇરભૂતિ ઈમ ઉપદિશે રેલા નવ પદમહિમા સારભ૦ શ્રેણિક નરપતિ આગળ રેલા. શ્રી શ્રીપાલ અધિકારીભસિ.૧૧ નવ પટ્ટરાણી જેઠને રે, લા ગજ રથ નવ હજારભરા નવ લાખ વાજી શોભતા રેલા. સુભટ કોટિ નવ સાર.ભ૦િ૧૨ ત્રાદ્ધિ સંપદ બીજી ઘણી રે, લાટ કહેતાં નાવે પાર ભ૦ આરાધી નવ પદ સહી રેલા. નવમે પદ વિસ્તાર.ભસિ.૧૩ નવવિધ પરિગ્રહ મૂકીને પેલા નવ નિયાણું નિવાર,ભ૦ સિદ્ધચક સેવા કરે રે,લાજિમ તરે એહ સંસાર.ભસિ ૧૪ ત્રાદિ કીતિ ચેતન લહે રે,લા અમૃત પદ સુખસાર ભ૦ એ નવપદના ધ્યાનથી રેલા. સવિ સંપદ શ્રીકાર.ભસિ૧૫
ઇતિ અતિ ભારેલા અનિલ