SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પાઠ-સમીક્ષા (૫) (૪), ગ અને રૂ ના બધા જ વિશિષ્ટ અર્થાત અસમાન પાઠો “ક્ષ' અને “ઘ'ના પાઠનિર્ધારણ માટે સામાન્ય રીતે નિરર્થક છે. આથી તેમની ઉપેક્ષા કરવી જોઈએ. - આ જ બાબત મૂલાદર્શ “' જ્યારે “ક્ષ” અને “' ઉપરાંત વધુ સંચરણના પ્રવાહો (શાખાઓ)માં વિભક્ત થતો હોય ત્યારે પણ સમાનરૂપે લાગુ પડે છે. અને “ક્ષ” તથા “' ના પાઠ પાઠનિર્ધારણના તે જ નિયમોને આધારે નિર્ધારિત કરી શકાય. મૂલાદર્શ “નના પાઠનિર્ધારણની બાબતમાં પરિસ્થિતિ સહેજ જુદી છે. જો સંચરણ 8 અને “’ એમ બે જ શાખાઓમાં વિભક્ત થયું હોય અને “” તેમજ “ના પાઠ મળતા આવતા હોય તો, અગાઉ ખૂબજ વિગતવાર સમજાવ્યું છે તે પ્રમાણે, મળતો આવતો પાઠ “પનો પાઠ સમજવો. પણ જે બને શાખાના પાઠો પરસ્પર વિસંવાદી હોય તો તે બેમાંથી એક પાઠ “જનો પાઠ હશે; પરંતુ આગળ દર્શાવ્યું તે પ્રમાણે, વંશાનુક્રમ પદ્ધતિ આપણને અહીં મદદરૂપ થઈ શકે નહિ અન્ય બાબતો સરખી હોય તો પાઠનિર્ધારણ માટે અનુલેખનીય (યા દસ્તાવેજીય) સંભાવના તથા આત્તર સંભાવના એ બંનેને લક્ષમાં લેવી પડશે. આ મુદ્દાની ચર્ચા હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે. (અ) જો “ક્ષ” અને “' કુળ (શાખા)માં દરેકની માત્ર એક જ હસ્તપ્રત જેમ કે વ અને ર જ સચવાઈ હોય તો આપણે ન'નો પાઠ આવી જ ચોક્કસાઈથી નિર્ધારિત કરી શકીએ. તે પરિસ્થિતિમાં વ અને ર પાઠાન્તર-ધારકો (variant bearers) ગણાય. પરંતુ જો “ક્ષ” અને “'ના શરૂઆતથી જ દૂષિત પાઠોમાં સંચરણ પ્રક્રિયા દરમ્યાન વધુ હાનિ પહોંચે અથવા તો “ક્ષ'નો પાઠ અશુદ્ધ હોય અને “'માં તે શુદ્ધ રીતે સચવાયો હોય પરંતું પાછળથી ટમાં અશુદ્ધિ પ્રવેશી હોય તો તે પાઠમાં અપભ્રષ્ટતા અર્થાત્ વિકૃતિ અનિવાર્યપણે રહી જ જવાની. (બ) જો , ૨ અને ૮ પ્રતો જ સચવાઈ હોત તો પણ આવી જ પરિસ્થિતિ સર્જાત. ૩ અને ૪ નો પાઠ સમાન હોય પરંતુ નો પાઠ જુદો હોય તો તે અને “ઘ' (એટલે કે , ટ)
SR No.032132
Book TitleBharatiya Path Samiksha
Original Sutra AuthorN/A
AuthorS M Katre, K H Trivedi
PublisherUniversity Granthnirman Board
Publication Year2009
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy