SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સમતુલા અને સૌંદર્ય પ્રદર્શનનો ઘોતક છે. જે આ અંક ૪ અને ૮મા મૂળ અને મિશ્ર અંકો સાથે સંબંધિત ન હોય તો તે ભાવિ બના માટે ઉત્તમ અંક અણુાય છે. ૨૬. સારા કે નરસા પ્રસંગો કે બાબતે માટે આ અંક પ્રબળ કે શક્તિશાળી ગણાય છે અને તેથી દુન્યવી સુખસમૃદ્ધિ અપાવે છે. આ અંક વ્યવહારદક્ષતા, મુસહીગીરી અને જાસૂસી કે સી. આઈ. ડી. ખાતા જેવી છૂપી સેવાઓ માટે શુભ ગણાય છે. આ અંક તેની અસરવાળાને શક્તિશાળી ને જુસ્સાવાળો વક્તા બનાવે છે. આવા લોકો સંયમ, અનુભવ અને ડહાપણથી શક્તિ મેળવતા હોય છે. ઉચ્ચ સ્તરે આ અંક “જેહાવાનો અંક કહેવાય છે. નીચલી કક્ષાએ આ અંક નીચેની આફતોની ચેતવણી સૂચવે છે. આ અંક બીજાઓ સાથેના સંબંધે કે ભાગીદારીથી, બીજાઓની પેટી સલાહથી કે શેરસટ્ટાથી નુકસાન કે વિનાશ સૂચવે છે. આ ઉપરાંત આ અંક લૂંટ, ધાડ, કાયદાનો ભંગ, વિશ્વાસઘાત તથા દગા ફટકાને દ્યોતક છે. તેથી તેમણે કપટી મિત્રો તથા ભાગીદારો તથા શેરસટ્ટાથી નુકસાન થવા સંભવ છે. ઉપરોક્ત અનુભવથી આ લેકે ઘડાય છે અને તેથી તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ આવા અનુભવોની શક્તિના બળે નેતા પણ બની શકે છે. છતાંય ભાવિ બનાવોના સંબંધમાં આ અંક ઘણે જ સાચવવા-જાળવવા જે છે. ૩૫. આ અંકવાળાઓને ઘણી વાર સારો એવે વારો મળે છે. તેઓ શાંતિથી જીવે છે અને લાંબી ટૂંકી મુસાફરીના શોખીન હોય છે. તેઓ કોઈ વખત ઘાતકી અને જુલ્મી
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy