SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ સમય સર્વશ્રેષ્ઠ છે. તમે માનસિક રીતે વિશાળ સ્થળે ઉપર દેખરેખ રાખી શકશે. આ સમય દુન્યવી બાબતે અને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે સારો છે. હવે આપણે પંડિત જવાહરલાલની પરાકાષ્ઠાઓ તથા તેના અંકો વિષે જોઈએ. તેમની જન્મ તારીખ ૧૪મી નવેમ્બર ૧૮૮૯ હતી. તે પ્રમાણે તેમના જીવનપંથના અંક ૧૪-૧૧-૧૮૮૯ ૫+૨ + ૮ =૧૫૬ ૬ આવે છે. તેથી તેમની પરાકાષ્ઠાનો સમયગાળામાં નીચે પ્રમાણે આવશે. (૧) પ્રથમ પરાકાષ્ઠા જન્મથી ૩૦મા વર્ષ સુધી રહેશે (૩૬-૬=૩૦) (૨) બીજી પરાકાષ્ઠા ૩૧મા વર્ષથી તે મા વર્ષ સુધી. (૩) ત્રીજી પરાકાષ્ઠા જન્મા વર્ષથી તે ૪૮મા વર્ષ સુધી અને (૪) ચોથી અને અંતિમ પરાકાષ્ઠા જમા વર્ષથી તે જીવનના અંત સુધી રહેશે. તેમની પરાકાષ્ઠાઓના અંક નીચે પ્રમાણે શોધી શકાશે. પરાકાષ્ઠાઓના અંક શોધતી વખતે પ્રથમ જન્મ માસ પછી જન્મ દિવસ અને છેલે જન્મવર્ષ લખવું અનુકૂળ રહે છે. - ૪ થી પરાકાષ્ઠા જમા અંત સુધી વર્ષથી તે જીવનના -> ૩ જી પરાકાષ્ઠા જન્મ વર્ષથી તે ૪૮ આ વર્ષ સુધી » બીજી પસકચ્છ ૧લી પરાષ્ઠા જન્મથી 30 વર્ષ સુધી ૩૧મા વર્ષથી ૩મા - વર્ષ સુધી નવેમ્બરની – ૧૪મી – ૧૮૮૯ ૫ ૮
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy