SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ રાજગાદી છોડવી પડી હતી. તેઓ રાજા હોવા છતાં તેમના ઉપર ઘણી મર્યાદાઓ હતી અને તે મર્યાદાઓ તમને પસંદ ન હતી. તેમણે તેમના પડકાર ૧ પ્રમાણે રાજાના સુખ અને વૈભવ ત્યજીને સ્વતંત્ર રીતે લગ્ન કરવાનું અને જીવન વ્યતીત કરવાનું પસંદ કર્યું હતું. અને આ કાર્યમાં તેમની દઢ ઈચ્છાશક્તિ પણ છૂપી રહી શકતી નથી. તેમણે તેમના અંતિમ ૦ પડકારને પણ જીવનમાં સાર્થક કરી બતાવ્યા હતે. વિશાળ સામ્રાજ્યનું તખ્ત છેડીને તેઓ એક સામાન્ય માનવી બની ગયા હતા. આમાં પણ છે પડકારે સારો ભાગ ભજ હતા.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy