SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૦ મકાને, શેરી, લત્તાઓ અને ટેલિફેનો તથા જન્માંક * ૪ વાળી વ્યક્તિઓને કમનશીબ અને અનિવાર્ય કે પૂર્વ'નિશ્ચિત દૈવના પ્રતીક તરીકે માનવી જોઈએ. જે અંક ૧ તથા “શ્વાળા લોકોના જીવનમાં અંક “જ” દુઃખદ બનાવે અને મુશ્કેલીઓ સાથે સંકળાએલો માલુમ પડે તે તેમણે અંકે “ને કમનસીબ કે અપશુકનિયાળ માની લેવો જોઈએ. “ “ અંકી તારીખેએ શુભ અને અગત્યનાં કાર્યો ન કરવાં, અંકી મકાનો, શેરીઓ વગેરેમાં ન રહેવું, “જ” અંકી ટેલિનેને ઉપયોગ ન કરે તથા જમાંક “ક” વાળી વ્યક્તિઓ સાથે સંબંધ ન રાખવા અંક “ક” અને અંક “૮” પરસ્પર સંબંધિત હોય છે. તેથી અંક ૧, ૪ અને ૮ વાળા લોકોના જીવનમાં જે અંક ૮ અશુભ માલુમ પડે તો તેમણે અંકી ૮ થી દૂર રહેવું જોઈએ. જે મકાને, શેરીઓ અને ટેલિફોનના નંબરોને સરવાળે કરવાથી અંતિમ મૂળ અંક “જ” કે “૮” આવે તો તે “જ” અંકી કે “૮” અંકી કહેવાય છે. નીચે ડાંક ઉદારણે આવ્યાં છે. ૫૮૪૫+ ૮=૧૩=૪ ૧૦૫૭=૧૦+૫+૭=૧૩=૧૩=૪ ૭૧૯=૭+૧+૯=૧૭=૧૭૮ - ૧૯૨૫=૧+૯:૨+૫=૧૭=૧૭=૮ જે અંક ૧”, “ક” અને “૮” વાળા લેકે માટે અંક “” તથા અંક “૮” અશુભ માલુમ પડતા હોય તો તેમણે “જ”_અંકી તથા ૮-અંકી મકાનો તથા શેરીઓમાં ન રહેવું તથા તેવા નંબરોવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરવા, * ૫૮
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy