SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ આણંદરામ વિક સમરણ કર કરી છનક તે શવ ભય દુખ હરણાં બે jરાછત સુખ સંપતી બહુ કરણા છે. છેક ૨ | અથ શી ગાડી પારસ્વ ઇન સ્તવન કયા કરો ને ગેડીપાસ નેશ્વર કુમ સાહબ અંતરજામી; ઊંચે ઊં ચે ગીરીપર પ્રભુજી બિરાજે આશપાશ ગ્યાની ધ્યાની ૧ મિલ વરણ પ્રભુ અગિયા બિરાજે; સુરતકી જાઉ બલીહારી એ કૃ૦ ૨ . બહે બાજુબંધ બેરખા વિજે, કુંડળકી છબી હે ન્યારી | કૃ૦ છે ૩ In હુત હુઢત પ્રભુજી મેં પાયે, પુરણ પદવી અબ પાઈ છે કૃ૦ કે ૪ | નાથ નિરંજન નામ તુમારે, ૫ચંદ પદવી પાઈ. આ ૫ પ્ર - 4 - અથ શ્રી કેસરીયા નાથનું સ્તવન કેસરીયાક દરસ કરણ આયે, મનમેરો અતી ફુલસા કે - કણી. નાભી નરેસર વસ્ત્ર પ્રકાસક, શ્રીમરૂદેવા જાય; વૃષભ લંછનધર ચરણ કમલમે, મન મધુકર લપટાયા. કે. ૧. સુધા પરિસહ સહકે સ્વામી, કેવળ પદવી પાયો; હેત ધરી માતાને દી; દીન દયાળ કહાયમ. ૨, ફુલ ભાળ ફળ દઇ સાહીબ, ઊંબર રોગ ગમાયા, ત્રીકરણ સુધ કરે પુજા કરતાં, લંકેસર સુખ પાયો. કે. ૩. કળજુગમે એ અનુપમ તીરથ સુર નર મુની જન ધ્યાયા; પરચા પુરે ચિંતા સુરે, નામ સદા સુખ દા. કે. ૪, કીરતા મોટી સુનકે આયા, મનમેં હરખ ભરાયો મોહની મુરતી નયણે નીરખી, હૃદય કમળ વિકસાયો, કે. 5. ઉગણીસે ચાર ફાગણ માસે, સુદી બારશ ગુણ ગાયા, સંઘ પ્રતાપે પ્રભુભેટયા દિન દિન હરખ સુહા, કેટ મ ૬, અને -. અથ શ્રી શાંતી ના તાલન. સુવિહીત સાતી છણંદ ભાગીરે, રાજિત રત્નપુરી વઠલાગી, પ્રભુ સમ દમ ગુણની રોગી સખીરી જેમ અગવહીવ ગીર: જિન દરશશુ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy