SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ( થઇ9) - ** - - - હવે અજીવ સાત ન કરી બેલીએ છીએ તેમાં નિગમનયાનુસાર અને જીવના પ્રદેશને અજીવ કહે તે અઝાના પાંચ પ્રકાર છે તેમાં પ્રથમ ધરમા સૂતીકાયના સાત નય કહે છે ઈહાં નૈગમ નય તે કારણને કાર્ચ માને તેથી ધર્મ દ્રવ્યના એક પ્રદેશને ધરમાસ્તીકાય માને કેમકે નઝમ યવા એક મ્સને વસ્તુ માને છે તે માટે બહાં ધરમાસ્તીકાયના એક પ્રદેશમાં પણ ચલ ણ ક્લાય ધરમ છે તેમ સર્વ ધરમાસ્તીકાયમાં પણ ચલણ સહાય ધરમ છે માટે નગમ નો એક પ્રદેશને પણ ધરમાસ્તીકાય માને. સંગ્રહ ન ધરમાસ્તીકાયને માગે જડ ચેતન ચલણ ધરમ છે તે એક જ ધરમ દ્રવ્ય છે છતાં દેશ પ્રદેશની વિવક્ષા કરી નહી તે સંગ્રહ વળી રથ વહાર ન ચલણ સહાય ધર્મ દ્રવ્યથી જીવ તથા પુદગળ તે ગતિ ગમન કરે છે પણ તેમાં ષડગુણ હાનિ વૃદ્ધિ છે તે ધરમ દ્રવ્યનો વ્યવહાર છે ત. થા રૂજુ સુત્ર નયને મતે જીવ પુદગળ જે વર્તમાન કાળે ગતિ ગુણ કરે તેને ધર્મ દ્રવ્ય કહે પણ અતીત અનાગત કાળે વિનાશ થયા તથા નથી આવ્યા તેને રૂજુ સુત્ર લેખામાં ગણે નહી અને શબ્દ નયને મતે ધરમાસ્તીકાયના ગણને સ્વભાવને ધરમાસ્તીકાય કહે ઇહાં દેશ પ્રદેશાદીકને માને નહી એમ રવભાવની મુખ્યતા લઈને કહે તે શબ્દ નય જાણવુ વળી સમભીરૂઢ નય તે ગણને પરવર્તતા દેખીને જાણે કે એ ધરમસ્તિીકાયને ગુણ છે એમ શાના દીકના ઉપગને ધરમ દ્રવ્ય માને તે સમભીરુ નય જાણવું અને એવભુત નયને મતે ધરમાસ્તીકા દ્રવ્યના સપ્તગંગા સપ્તમય અને ચાર પ્રમાણના જ્ઞાનને ધરમાસ્તીકાય કહે જે જ્ઞાતા વહુને માને છે ધરમીશકહે એજ રીતે ઘરમાસ્તીકાયનીપરે અધરમાઅસ્વીકાયના પણ જાત નેત્ર કહેવા'. ' ' . અને ફાસ્તીકાયુને નેગમ એ એક આકાશ પ્રેદેશને આકાશકતીકાય લિએ એગઅલેએ એમ કહે પગ ખુધ દેશ ની વિવૃક્ષા કરે નહી અને વ્યવહાર ના ઉંચા નીચા તથા તિરછા લોકાકાશ અને અલકાકા ઈત્યાદીને આકાશ કહે વળી રૂજી સુત્ર નયે આકાશ પ્રદ શ જે જીવ પુદગલને અવકાશ આપે અને તેમાં જે ષટગુણ હાની વૃદ્ધી કી * * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy