SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ( 6) કરણ કાપ મ ાવના છિદ્ર રૂધવાથી પાણી આવતુ બંધ થાય તેમ છવ ને પયખાણ કરી આશ્રવને રૂ જેમ તલાવની મોરી રધવાથી પણ આવા તુ બંધ થાય તેમ છવના પગ વ્યાપાર રૂદન કરવાથી કમનુ આવવુ બંધ થઈ જાય જેમ સુઈને નાકે રૂધવાથી માટે સારો આવી શકે નહીં તેમ છવ ના પગ રૂધવાથી કર્મ આવતા રહે એમ ઉપમા પ્રમાણ સંવર કહીએ તથા જે આત્માનું સ્થિરતા૫ણુઅકંપ પણ પગ વ્યાપર રહિતપણુ દશથી અને સ વણી યોગ રૂધનપણે કરી આત્મા નિશ્ચલપણે થાય આત્મા પિતાના ગુણને સંયુક્ત થાય તે આગમ પ્રમાણુ સંવર આત્માને કહીયે. * હવે નિઝરાના ચાર પ્રમાણુ કહે છે જે બાર વેદ તપસ્યા કરીને કર્મનું છેદ કરે તે પ્રત્યક્ષ પ્રમાણે નિરઝરા કહીયે અને બાર ભેદ તપસ્યા કરવાથી કરમને દલીયાબીરે તેથી આત્મા નિરમલ થાય તે નિરમલ પણ થકી જ્ઞાન દશનાદીક નિજ ગુણું પ્રગટે જેમ મલીન વસ ખારા પાણી તથા અનીના સપાગે ઘોવાથી મેલ ટાળીને નિરમલ થાય તેમ છવ પણ બાર ભેદ તપસ્યા કરી કપ મેલને ટાળી નિરમળ થાય તથા જેમ સુવર્ણ બીજી ધાતુના સં. ગથી મલિન હેય તે અગ્ની ટંકણખાર કારીગરના સંયોગથી મેલ ટળે તે મ બાર એ તપસ્યા કરવાથી આત્મામાંથી કર્મરૂપ મેલ ખીરે તથા જેમ સુ 4 અન્નપટલથી હાંક તેજહી ન થાય પછે વાયુના પ્રયોગથી વાદળાં મીટી જાય તેવા સુર્યને તેજ પ્રગટ થાય તેમ એ સંસારી જીવના પિતાના અને તા ગુણ તે કમરૂપ મેલથી કાણું છે તે બાર ભેદની તપસ્યા રૂપ વાયુના પ્રયોગથી કમરૂપ મેલના પડલ મટી જાય તેવારે પિતાના ગુણ પ્રગટ થાય છે ત્યાદીપ ઉપમા કરી ઉપમા પ્રમાણે નિરઝરા કહીયે. છે. અને જે રિઝરાથી જ્ઞાન દન ચારીત્ર રૂપ તાના ગુણની વૃદ્ધી જતી ખાય તથા વાયુ પ્રમુખનુ પામવું તે વિકલેટીયાધીકથી ઉજવહ૫ણ પા કહેવાય એમ રિઝસથી જે પયય વૃદ્ધી થાય તે અનુમાન પ્રમાણે નિરસ જણાવી. . . છે. શાળાના આથા વાળ રહિત બ ભરેલા પર તે બા ...
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy