SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ હે છે છરનુ માન્યપણું છે જેમા એ ઈતિ સામાન્ય અને છવા વિહા તથા થાવરા તથા સિદ્ધ સંસારી વળી છવા વિવિહા ઇરછી ! રથા નપુસગા તથા છવ ચઉવિહા પંચવિહા વિહાઈ ઇત્યાદીક છવને વિશે પપણાથી જાણવુ તે છવનો વિશેષ અને ભેદાંતર સંક્રમણમાં જે જે વચન બોલીયે તે તે વચન સામાન્ય વિશેષ શ્રી અનુજોગદ્દારે કહ્યું જેમ દુવિહા છવા એ વચન તે એગેછવે એ વચનનુ ઉમેષપણ જાણવું અને દુવીહા છવા તો થી થાવરા તેમાં તમાએ સામાન્ય શબ્દ અને તે તસા ચઉવિહા બેઈદીયા તે ઈદીયા ચઉદીયા પંચુંદીયા એમ કહેવું તે વિશેષ કહીયે તેમજ થાવરા એ સામાન્ય અને થાવરા પંચવિહા એમ વિવક્ષા કરવી તે તે વિશેષ જાણવું એ સામાન્ય વિષનો ઘણો વિસ્તાર શ્રી અનુજોગધાર સુત્રથી જણ ઇહાં ગ્રંથ તે વિસ્તાર ઘણો વધે માટે સામાન્યપણે કહ્યું. હવે અજીવના સામાન્ય વિશેષ કહે છે જેમ એગેછવે ઇતિ સામાન્ય તેમજ અછવા દુવિહા તિવીહા ચહવિહા પંચવિહા ઇત્યાદીક વિશેષપણાનો વિસ્તાર છવની પેઠે જાણવા. - હવે પુણ્યના સામાન્ય વિશેષ કહે છે જેમ એગે પુજે ઈતિ સામાન્ય અ ને પુત્ર નવવિહા એમ કહેવું ઇત્યાદીક તે પુણ્યનું વિશેષપણુ જાણવુ ઇતી પુરુષનું સામાન્ય વિશેષ કહ્યું, S ' . * હવે પાપનું સામાન્ય વિષ કહે છે જેમ એગે પાપે ઇતિ સામાન્ય મિ પાવઠ રસ ઠાણા ઈતિ વિશેષ એટલે પાપને એક પ્રકારે માત્ર પાપ એટલ જ કહેવું તે પાપનુ સામાન્યપ અને પાપ અઢાર પ્રકારે બંધાય એમ વિ. તાર સહીત કહેવું તે પાપનુ વિશેષપણ જાણવુ ઈતિ. હવે આસવના સામાન્ય વિષે કહે છે શ્રી ઠાણા એગે આમ્સ ઈ. લિ સામાન્ય અને ઠાણંગમાંજ પચ આમ્રવદારા એમ કહ્યું છે તે આશ્રાવનું વિષપણ જણનું ઈતિ. હવે સંવરનું સામાન્ય વિજ કહે એગ વરે અતિ સામાન્ય સાર * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy