SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ - - ~ - \ બે બાળથી છવ કહે એ રીતે વન વ્ય ભાવ કહ્યા. , હવે અછવના દ્રવ્યભાવ કહે છે તે અછવ દ્રવ્ય પાંચ છે એક ધર્મ . ખીને અધમ ત્રી આકાશ પેથે કાળ પાંચમે પુદગળ એ પાંચ. દ્રવ્યનું દ્રયપણ તે એવી રીતે જે ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ દરથ તે એકેક છે તથા કાળ દર૦૦ એક છે અને અનંતા પણ કાળ દર૦૫ છે - { થા પુદગળ પણ અનંત દરન્ય છે એ પાયે અજીવ દરનું અચેતન પણ છે તે દરવ્ય અને ભાવથી ચાર દરવ્ય અરૂપી અને એક પુદગળ દર ૧ રૂપી છે એ ભાવ જાણ તથા ધરમાસ્તીકાયનો ગતી સાહાય ગુણ એમ દર૦૧ના નિજ સ્વભાવને પણ ભાવ અજીવ કહીયે. હવે પુણ્યના દરવ્ય ભાવ કહે છે જે શુભ છે. સાથે શુભ પુદગળ ચા ફરસી પ્રયોગશાપણે પરીણુમી રહ્યા છે તે દરવ્ય પુણ્ય કહીયે અને જે શુભ પુદગળ રસ છવ તથા શરીરને પરિણમે તેવારે ભકતા અલ્હાદ પામે ચી તમાં હર્ષ પામે શાતા માને તે ભાવ પુણ્ય કહીયે, હવે પાપના દ્રવ્ય ભાવ કહે છે જે અશુભ યોગસાથે અશુભ પુદગળ ચ ફરસી પગમા પણે પરીણમી હયાછે તે દ્રવ્યથી પાપ કહીએ અને જે અશુભ પુદગળ સુરસ છવ તથા સરીરને પરીણમે તેવારે છવ વિષમે પાયે ૬ ખ પામે તેલાવ પાપ કહી જે દ્રવ્ય તે પુદગળ અનબાવ તે પુદમળના રસ .. - . જાણવા. હવે આશ્રવના પ્રભાવ કહે છે દરથા અવતે ૧ મીથ્યાત્વ મોહની ૨ કરમનાં ૩ળીયાં તે મીથ્યાત્વ આશ્રવ યવહાર મીથ્યાત્વ દરય આઅવ છે અને ૨ અખત્યાખ્યાનિયા કવાયનાં ડબ તે યવહાર દરમ્ અવતા શવ કહીએ ૩ વિષય તથા પ્રત્યાખ્યાની કવાયના ૩૧ તે દર૦૦ કમાદાર કહીએ ૪ કવય આશ્રાવના ઠળ તે સંવળની કવાયના ડળ પગાશ્રવના તે ! દર, નામ કમી નીપના ને મન વચન કાયાના પગ તેના ગળના ડબ તે માટે મહનીય રમના મમી તે ન લાગવી કાર
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy