SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ આAવમાં છે તથા પહેલા ગુણઠાણે સુણ પગ છે પણ સંવરે નવી દિશા મા છે કે સુબા પગને સંવર છે તે પણ સ્ત્રથી મળતુ નથી તવ કેવળી ગમ્ય, કોઈક સંવર છવ કહેતાં આશ્રવને પણ છવ દ્રઢાવે છે તે પણ પક્ષ ની તાણ કરે છે કેમકે સંવર તો અકંપ અવસ્થા છે યોગ નિરૂધન છે તેમાં દેશથી જે પગ નીરૂધન તે દેશ સંવર છે અને સર્વથી જે એ નીર્ધન તે સર્વ સંવર છે અને એ સર્વ જીવન નિજ ગુણ છે ધરમ તત્વ છે માટે એ સંવર આશ્રવ એ બેહુ એકની પરજાય નથી તેમાં આશ્રવ તે અવની ૫ જાય છે અને સંવર તે જીવની પરજાય છે. - હવે જનરાજના વચનથી નવ તત્વની સુદ્ધ સદણ તે સમ્યકત્વ છે અને કોઈક એમ પણ કહે છે જે નવ તત્વના જાણપણાથી સંસાર તરે નહીં તે પણ સત્ય છે પણ તે જાણપણુ શ્રી ઉતરાધ્ધન સુત્રના અઠાવીસમાં અને તું ધ્યયને એક સંક્ષેપ રૂચી બીજી વિસ્તાર રૂચી એ બે પ્રકારે કહ્યું છે તેમાં જે છવ પ્રવચન શાસનો અજાણ છે પણ મિથ્યાત્વીના વચનની આસ્તા નથી કટપણે જીન વચનની આસ્તા છે અને જે શ્રી તીરથંકરે તત્વ કહ્યા તેને સ ત્ય કરી જાણે છે. એવામાં જે નવ તત્વનુ જાણપણુ છે તે સંક્ષેપ રૂપી કહી છે છે અને જેણે નવ તત્વને અનેક સંતે આસાત ઓળખ્યા છે તે વિસ્તાર રૂ . ચીથી જાણપણ છે એમ શ્રી ઉતસધ્યને અડાવીસમે અધ્યને દવાણું સર્વે બાવા સન પમાણેહીજ કવલદ્ધા છે સવાઇનયવિહીય વિસ્કાર રૂઇતી નાય વે છે ૧ | ઇત્યાદીક અનેક ભાતે કહી છે તે એક એક તત્વ ઉપર પચીસ પચીસ બોલ ચીતવ્યાથી વિસ્તાર રૂચની સદહણ થાય તે પચવીસ બેલના નામ કહે છે ૧ નિધથી ૨ વ્યવહારથી ૩ દ્રવ્યથી ૪ ભાવથી ૫ સામાન્યથી ૬ વિશેષથી ૭ નામ નિક્ષેપથી ૮ સ્થાપના નીપાથી ૮ દ્રવ્ય નિપાથી ૧૦ ભાવ નિપાથી ૧૧ દ્રવ્યથી ૧૨ લેરથી ૪૩ કાળથી ૧૪ ભાવથી એ રીતે વ્યાદીક ચારથી તથા ૧૫ પ્રત્યક્ષ પ્રમાણથી ૧૬ અનુમાન પ્રમાણમાં ૧૭ આગમ પ્રમાણથી ૧૮ ઉપમાન પ્રમાણથી ૧૮ નિગમ નયથી ૨૦ સંગ્રહ નિયથી ર૧ વ્યવહાર નથી ર૦ રૂદ્ધ સુત્રધા ૨૩ શબ્દ નથથી જ સમય બિરો નય અવગભુત નથી રાત પચીસ બાલ તે તારી LE. ::: ::
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy