SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ R ભાવ થકી વિખ્યાત પાને આ રીતે રૂમ હોતને અર્થે અમારે એ સજનને મર્થના કરવા જશ નથી શું અપીતુ છે જેમ કમળના ગુણને હલાસ કરવાને સુર્યના કીરણ છે એમ પિતાના થકી જ આવીણ છે એ વાતે સંજનના જ સ્વભાવ છે તે કયારે તે પર રૂચી હણી ના ઊવે ખવા પાર્ગ ન થી. ૧૪ છે - હવે પોતાના ગુરૂના વણવ કરે છે જેની પસરતી જ કરતી તેને ગાવાને સાવધાન એટલે સ્વર્ગમાં દેવતાની જે અપ્સરાઓ છે તે શ્રી નય વિજયના ગુણ ગાય છે તેના ગીત શબ્દના કોલાહલે કરી ક્ષેત્રના પામી એહવી જે સ્વર્ગ નદી તેની પાજ ભાગી તેથી પડયું જે જળ તેમાં સમુદે કરી પખાળ્યો જે મેરૂ પર્વત તેણ કરી મેરૂ પર્વત પણ શીતળતાને પામ્યા છે નહીં તો અહનીષ પ્રત્યક્ષ પણુયે ભમતાં જે ગ્રહ મંડળ તેના કરણે કરી તાપર્વત મેરુ હતો તેહ મણ શીતળ થ થ શોભે છે એવા તે મુનીદ્ર શ્રી નય વિજય નામા પંડીત જે સજજન પુરૂષોના સમુહમાં રાહતા. જે ૧૫ છે તેના ચરણના સેવક ઉપાધ્યાય શ્રીય વિજયજી એ પ્રકરણ કરતા હવા તે અધ્યાત્મને વિષે જેણે રૂચી ધરી છે એવા પ્રાણીને રૂચી સહીત એ પ્રકરણ આણંદ સુખતુ આપનાર હોજો. ૧૬ ઇતિ સજ્જન સ્તુતી અધીકાર એકવીસમો સમાપ્ત. Jillઝ AAAAAAAAAAAAAAAAAAAAAAA | इतीं श्रि माहाउपाध्याय श्रि यशोविजयजि - कृत श्रि अध्यात्मसार ग्रंथनो बाळाबोध पंडित विरविजयजि कृत समान, 1
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy