SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તેમની તબ કતાનો મામ કરે તે વિકાસ પ્રાણી નુ લ તથા છે, પદ્રમાં સરખે ઉજઓ જે જ તેણે કરી ટીવતે જાણે અંહી કરીએ -- તાનું નામ પણ સુવ્યું છે આ ૧૫ . ઈતિ ગર્ણમ જ મત સ્તુત્ય અધીકાર સમાસ. હવે વીસમે અનુવાહિકોર કહે છે, શા બતાવી જે ઇશા તેણે કરીને ગળી ગઈ છે સારી નરસી અસગ્રહ રૂપકષાયની કલુષતા જેની તેને પ્રીય એહ જે એક અનુભવ તેથી એવુ જે રહસ્ય તે કાંઇ પ્રગટ થાય છે | ૧ પ્રથમ અભ્યાસ રૂપી વીલાસના સંજોગે કરીને જે પાણી પુરે ચુકત કાંઇક રહસ્યમાં લીન થાય છે ને ફરી ચંચળ પણ રહે છે જેમ ચંચળ શ્રી પ્રતાના વિલાસના વાગે કેથી કાંઈક સુખમાં લીન થાય છે અને પછે જેવી તેવી ચળ રહે છે - હા જેમ કીડાને ભમરી જ્યારે ચટકે રે છે ત્યારે તેને ને કરીને તે ત લીન થઈ જાય છે અને પછે ભમરી જેવારે પોતાના અટકાવા ઉદાર મુકી આપે છે તેવારે તે સર્વ ભૂલી જઈ પિતાને મુળ સ્વભાવ ધારણ કરે છે તેની પઠે જાણી લેવું કે ૨ પ્રાગ જાની પાંચ શેર મને કહ્યું છે ૧ થીયમન ૨ ગુમન ૩ તે વિશિસ સન ૪ એકાગમન ૫ નિરૂમન એ પાંચ પ્રકાર મનના છે. ૩ છે તેમાં ક્ષિપ્તનું લક્ષણ કહે છે પોતાનાં ચીતને સન્મુખ કહ્યા જે વિ વય તેને વિષે ર ગણે કરીને થાણું જે મન અને સુખ તથા દુઃખ યુ. હા તેણે કરી યુ એહવુ જે બહીર મુખ થએલુ જે ચીત તેને ક્ષિપ્ત એ વુ મન કહ્યું છે ૪ - જેમાં બહાત તમે ગુણ હોય એટલે કિધુ સહિત વિરૂધ કામને વિષે તત્પર હોય અને વિવેક રહીતમણે કૃત્યાકૃત્યની વહેચણ વિના જે મન તેને મુઠ મત કહી છે ૫ ને ધર્મના બળથી દુઃખનાં કારણ ગણતે II થી, શદાદીક વિષયમાં પરસાદીનાં કારણ જાણી કઠોરણે પ્રર્વત એવું જે ચીત તેને વિક્ષિપ્ત મને કહીએ છે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy