SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ભુતીએ એટલે ભાવ અને કયા એ બંનેને એક અરધે છે એક સંતતિને વિષે સામાન્ય વિના ન થાય અને દ્રવ્યના ગુણને વિષે પણ ન થાય કેમકે કોઈ પણ દ્રવ્ય - અપર ભાવ કરતાં હતો નથી . ટ૮ એમના આતમાને વિષે અન્ય ભાવનુ કર્તૃત્વ પણ નથી, ત્યારે શીશ્ય પૂછે છે કે હિંસા ઘા દાન વગેરેની વ્યવસ્થા કેમ રહેશે. તે ૧૦૦ - - ત્યારે ગુરૂ કહે છે યુપીએ તારૂ બોલવું સાચું છે કેમકે કોઈને પણ પરાશ્ર ફળ થતુ નથી તથાપી પોતાને વિષે રહેલું જે કરમ તે પોતાના ફળને વિષે પ્રવર્તતુ નથી ૧૦૧ કે બીજા કોઈને કોઈ મારતો નથી તેમ કોઈને કો, ઈ રક્ષણ કરતા નથી આવું કરમનો નાશ થાય નહી અને પ્રત્યુ જીવન અન્યથાય નહીં. એ ૧૦૨ હીંસા અને દયાની પણ માત્ર કલપ્ના કરવી છે પોતાના મતે કરી તે પરની અપેક્ષાથી પુરૂષ કેવળ વિચીત્ર ફળને પામે છે કે ૧૦૩ જીવન છાત થાય અ. થવા ન થાય તે પણ જે પ્રમાદી છવ છે તેને નિશ્ચયે હીંસા થાય અને જે દવા, વાન પ્રાણી છે તેના હાથે કદાચ કઈ જીવની ધાત થઈ જાય તે પણ તેને હીંસા:લાગતી નથી ૧૦૪ * કોઈ બીજાને દાન તે નથી અને બીજાની પાસેથી કોઈ કાંઈ હરણ કરી લેતા નથી ધરમ અને સુખને વિષે દાન તથા હરણનો સંભવ નથી કેમકે ' ત નાશ અને અસ્તનો પ્રસંગ ઈત્યાદી દેષ પ્રપ્ત થશે જેમ દાન કરૂ તેનો નાશ થાય તેને કૃત નાશ કહે છે અને જે બીજાને આપુ નથી તેનું હરણ કરવુ તે અકૃતા ગમ પ્રસંગ કહેવાય એવા દેશ આતમા તે વીશે માસ થશે ૧૦મ છે કેમકે ભોજન તથા ધનાદીક જે પુદગળતે તો આતાથી ભીજી છે તે તેમાં કયાંથી પિતા પણ આ માટે દાન મતે હરણુતે તા થીજ લાશ છે. તે ૧૦૬ વળી તે ઘન અને હરણ માણી કરમને ઉદય થકી છે . ? ને શવ્યાસ છે કે તે પોતાને જે ઉદય પામે છે તે ૧૭ જતા ભારે , હ્યા એહવા જે દાન અને હરણના ભાવ તેણે કરીને આ પી રાણા — — — : us Ut - - જ એ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy