SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ '*** વિકાસને ગુણ આવા છે ને આત્માના ગુણ જ્ઞાન છે. માટે આકાતાયથી આત્મ દ્રવ્ય ખુદું છે. ૧૧૫ આત્મા જ્ઞાન ગુણ સિદ્ધ છે. કા ળ વર્તના રૂપ છે. મદિ કાળથી આત્મ દ્રવ્યુ: જીંદુ છે. એ રીતે સર્વજ્ઞ પુરૂષો કહે છે. ! પર 1 એ પ્રમાણે ખજીવથી આત્માનુ જુદાપણું સત્ય ઠરચું પણ ભેટ કરી દેશ થકી અજીવપણુ પણ વછીએ છીએ ! ૫૩ " જેમ,નિરમળ જ્ઞાનવત સિધને દ્રવ્ય પ્રાણની અપેક્ષા રહીતપણે અજીવપણુ કહીયે તેમ શુધ ભાવ માણની અપેક્ષા રહીત જીવને અછવ કહીએ છીએ ॥ ૫૪ । ઇટ્રીય ખળ શ્વાસ અને આયુએ રીતે દ્રશ્ય પ્રાણ ચાર ભેટ છે એના પરાય તો પુદગીને શ્રી રહ્યા છે ! ૫૫ । તે આત્માથી અત્યંત જુદા માટે એ વડે આત્માને કાંઇ જીવવુ નથી એ પર્યાય તે જ્ઞાન ધૈર્ય તેના સ્વ શતી જે કાંઇ નિત્ય સ્થીતી તેણે કરી વરત છે. " ૫૬ ॥ છે એ પ્રકૃતીરૂપ શારવતી શક્તિ તેણે કરીને આત્મા સદૈવ જીવે છે એ શુદ્ધ ક્રૂન્ય નયની સ્થીતી. નવી ૫ ૫૭ જીવું કાંઇ પ્રાણ કરીને જીવતા નથી એ જીવતા પ્રાણ વિના જીવે છે એ અખાની વાત વિચીત્ર પ્રકારે ચરીત્ર સાંભળી કોણ નં હરખે અને એ વાત શુદ્ધ તથૈ કણ ન જોર્ડે ૫૫૮ k આતમા પુણ્ય નહી તેમ પાપ પણ નહી કેમકે પુણ્યને પાપ તે પુદગળ રૂપ છે પ્રથમ બાળકાળે જે શરીર તેને ઉપાદાન ભાવે કહ્યું છે૫૫૮ n જે શુભ કર્મ તે પુણ્ય કહીયે અને અશુભ કર્મ તે પાપ કહીએ તેવારે તે શુ ભ કર્મ જે છે તે જીવને સંસારમાં કેમ પાડૅ છે ૉ ૬૦ ॥ એક લાહની ઊંડી અને એક સોનાની એડી તે પણ પરવશ પશુ છે માટે વિચારીએ તે ફળ ભેટ કાંઇ નથી તેમ અશુભ કર્મ તે લાહની બેડી અને શુભ કર્મ તે સાનાની બેડી થકી ના ૬૬ ॥ સુખનાં ફળ અને દુઃખનાં ને ફળ મંગટે છે તે પુણ્ય પાપ મળ્યે કાંઇ ભેદ નથી જે થકી પુણ્ય સુખ વિ સૈ એ પુણ્યનુ ફળ છે તે દુઃખ રૂપજ છે ! કર દ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy