SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮) જન્મ કરાદીક પરીણામ કર્મને વશ છે અને આત્મા તે અવિકારી છે તેથી કર્મનો ભેદ આત્માને સંભવે નહી કેમકે એ આત્મ સવભાવ નહી છે ૧૫ છે જન્મ જરાદીક કર્મ મકતી છે અને કર્મ જનિત ભાવને કેવળ આત્માને વિષે આરોપીને ભ્રષ્ટ જ્ઞાની ભયંકર સંસાર સમુદ્રમાં ભમશે ૧૬ ફટીકમાં જેમ મુખે પાણી ભેદ માને છે તેમ ઊપાધી ભેટ આત્માને વિષે પ્રગટયો જે કર્મ કૃત ભેદ તે એ માને છે કે ૧૭ છે પોતાના વ્યવહાર થી કર્મ જનિત જે ઊપાધી તે નથી; એમ માનતા આત્મ રૂપવાદી આ ગમનું વચન લખે છે ૧૮ છે ધર્મસ્તી કાયની પેઠે એક ક્ષેત્રમાં રહ્યા છે તો પણ કર્મ ગુણના સંજોગને પામતો નથી એવો આત્મા રૂડા સ્વભાવથી શુદ્ધ છે કે ૧૮ છે જેમ ગ્રહણ ઘેહેલો એક ચંદ્રમાને બે ચંદ્રમા માને છે તેમ નિશ્ચય નયની વાત વીનાનો જે પ્રાણી તે ઊન્માદ મમ કરીને આત્માને અનેક પ્રકારે માને છે કે ૨૦ જેમ અન્યવથી એક સ્વરૂપાતી પણાને અનુભવીએ છીએ તેમ સરખા પણે જે વિદ્યમાન પણ છે તે થકી આત્માને એક કહીયે છે ૨૧ છે વ્યવહાર નયથી સદ અસદ વાદ રૂપ જે ચાડીયો તેને છુપાવીને શુદ્ધ નય રૂપ જે મીત્ર છે તે એકતા રૂપ રસ્તને દેખાડે છે. રર છે નર નારકાદી પરજાય જે ઉપજે છે અને વિણશે છે તે ભીન્ન પાય કાંઈ ૨મ્યા નથી માટે તે પરજાયે કરી સદા અન્વઈ. જે શુદ્ધ વંશી આત્મા ત ત્વ પણાને છાંડતુ નથી | ૨૩ જેમ સુવર્ણ એક છે પણ બાજુબંધ કઠી કું ડળાદીક પચે વરતે છે તેમ આત્મા એક છે પણ નર નારકાદીકના ભાવે કરી ભીન્ન છે પણ આત્મા તો એક નિરંજન છે. . ૨૪ : જે નરનાર કદીક ભવ તે તે સર્વ કર્મના પરજાય છે પણ શુદ્ધ સાક્ષી નીમય ન અલ્મ પરજાય છે અને કર્મ ફીયા રૂપ જે સ્વભાવ તે કાંઈ આત્માને ગુળ સ્વભાવ નથી આત્મા તો અજ અવીનાશી રવાભાવી છે ૨૫ કે, “ના જે પરમાણુ આ તે આ સંસાર સ્વર્ગ સ્વભાવીક નથી એકેક ઊજતાને વિષે ભાવ થકી નવ તત્વમાં રહ્યું છે. જે ર૬ : જેમ જે બે કીઘેલ જે ચીજમણ તે મેં ભીતના ભાગ સોળે છે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy