SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ આર આત્માથે વર છે અને તેના આશય નિરમળ છે માટે ૭૮ | ૨ અ૨જીન કર્મ પગે વિશુધ થકી તે પ્રાણ જ્ઞાનમાં પિતાનું મન જોડે છે અને હું અરજન એક મુખે બીજે શ્રધારહીત અને ત્રીજી સંસય ભરેલો માણસ એ ત્રણે વિનાસ પામે છે. ૭૮ મે નિર્ભ નાશીકાના અગ્ર ભાગને વિષે દ્રષ્ટી રાખીને સ્થીર રહેનારા તથા નિરંતર વ્રતમાં રહેનારા એહવે સુખ આસને બેઠો વળી પ્રસન્ન મુખ છે જેહના અને એક દ્રષ્ટી રાખનાર આડુ અવળુ નહી જેનાર. છે ૮૦ છે કેડ મસ્તક કોટ તેને પાંસર એટલે શરીરની ચપળાઇ વાંકાઇ રહીત એહો ડા દાંત કરી દાંતને અણ ફરસતો એટલે સ્પર્શ કરતું નથી અને જે ના હોઠ પલવ બહુ રૂડી રીતે મળેલા હોય છે ૮૧ છે તથા આ રિદ્ર ધ્યાન છાંડીને ધર્મ શુકળ ધ્યાનમાં બુદ્ધી દીધી છે અને ભારે અપ્રમત પણે ધ્યાનમાં ૨ત થકો એહ જે મુની તેહને જ્ઞાન પગી કહેવો. તે મુની કર્મ યોગનો અભ્યાસ કરી ચઢવાને ઉજમાળ થઇ જ્ઞાન - ગ રૂપ દારડુ ઝાલી સમાધી પણ ધ્યાન રોગ નિસરણીયે ચડીને મુક્તિ પગ રૂપ મંદીરને પામે છે ૮૩ ઇતિ પંદરમે વાગા ધિકાર સમાપ્ત. - હવે સોળમો ધ્યાના શિકાર કહે છે. જે ચીત ચપળ છે પણ તે ચીતને સ્થીર પણે ચીતના અધ્યવસાય ને પ્રગટ કરે તે વારે ધ્યાન ન કહીએ એક ભાવના બીજ અનુપેક્ષા અને. ત્રીજે ચીતાનું ધ્યાન એ ત્રણ પ્રકારે ચીત ચપળ થાય છે. ૧ એક નં. તર મુહુર્ત ધ્યાન હેય પણ જહાં એક ઠામે એક અર્થને વિષે ઘણા અર્થનું સંક્રમણ થાય એવી મનની સ્થીતી હેય તીહાં વાંનની અવીછીજ દીધું પણે પરંપરા થાય તહાં કાંઇ અતંર સુહુર્તનો નિયમ નથી | ૨ આર પદ્ધ ધર્મ અને શુકળ એ ચાર ધ્યાનના ભેદ છે તે મધે પ્રથમના બે ધ્યાન તે સંસારના કારણીક છે અને પાછલી બે ધ્યાન તે મુક્તિ- 1 ના કારણ વાચી છે કે ૩ | તેમાં પ્રથમ આ વનના ચાર ભેદ કહે છે ! પ્રથમ એની જે શબ્દારીક તેનો વિયાગવછે કે રખે અનીષ્ટનો સંગ છે બને તેમ અનિષ્ટ મળે જે પીડા થાય તેનું ચીત ન કરે તેથી વ્યાકુળ થા બી એ ઈનું પતન કરે એટલેં રખે ઇ વસ્તુના સગા વી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy