SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ wછે. - મા - મા રાજ - - - પના : '' on - - - - થતો નથી જેમ કોઈ ઠેકાણે પ્રતીમાના દલની પદે પ્રતીમા દલપાપાણી બિંબરૂ ફળ ઉપજે તેમ મોક્ષનુ ઉપજવું થાય છે ૭૧ | અમે એમ કહેતા નથી કે સઘળા ભવ્ય છ સિધી પામે પણ જે સિદ્ધિ વિરે તેને જ મધ્યભાષ્ય કહીએ એમ અમારો મત છે. | હર " મિક્ષને વિષે પ્રગટ થવા પણ નથી માટે ભવ્ય સ્થતિ નાશ વંતી છે પણ મોક્ષમાં અનંત પણાની સ્થીતિ છે માટે મુક્તિને નાશ નથી ! ૭૩ જેમ મોઘરે કરીને ઘડે ભાગ્યો અને ધડાને ક્ષ આકાશ જુદું થવું પડ્યું - ધ્યું નહીં તેમ જ્ઞાનથી કર્મને નાશ થાય પણ આત્મા અધીક થાય નહીં ! ૭૩ મુળથીજ કર્મ પરમાણુને સબંધ નથી અને જે મુકાણા તેને મુકોવવા પણ નથી મીથ્યાત્વ અવિરત કષાય યોગ એ ચાર બંધ હેતુના રોગ છેતેનુ ફરી થવા પણ નથી તેને સિધિ કહીયે ૭૫ છે સુખનું તારતમ્ય તથા જ્ઞાનની ઊત્કૃષ્ટતા પ્રગટ થયેથી એટલે અનંત સુખ જણવાથી નીરભય પણે જે સિધિ વરે તેનું નામ મોક્ષ કહીયે. ૭૬ છે માટે નાસ્તીક મત વાળાનાં વચન આત્મ સત્તાના નિષેધક છે તે ભ્રમ ચીત વાળા, આદરવા નહી અથવા નાસ્તીક મત વાળાના ભયનાં વચન છે એમ જાણી આદરવાં નહીં જે પાર્થને ગષક હોય તેણે નાસ્તીક મત છાંડવા છે ૭૭ છે હવે વળી બીજા નાસ્તીક મત વાળા છે તેનુ કહેવુ એમ છે કે મિક્ષનો ઉપાય નથી એટલે કાર્ય જે મેક્ષ તે તો છે પણ તેનું કારણ જે ઉ. ઉપાય તે નથી એમ માને છે તેમને પણ વિટંબને છે છે ૭૮ કોઈક તો અણ ચીતવ્યો અકસ્માત મોક્ષ થાય છે એમ કહે છે એ પણ જુ છે નિયત અવધિ મર્યાદાજ છે તે માટીના પીંડથી ઘટ નીપજે છે તે કદાચીત દીઠ છે એમ તાકક શાસ વાળા કહે છે જે અમુક વખતમાં પુરૂ થાશે એવું કાંઈ નીયમ નથી ! ૭૮ | હેતુ ભુત બેંક્ષને નિષેધ નથી પિતાને એ નુપ કથનીય એટલે પોતાને બોલવું નહી એહવી જે વિધી તે પણ નથી અને સ્વભાવ વર્ણન કરવુ સ્તુતી કરવી તે નથી કેમકે એ સર્વની અવધિ છે એ ટલે અવધિજ મેક્ષ થાશે તે માટે મિલન કરવું તે જુદુ છે એમ કહે છે. તે સર્વત્ર મિક્ષ નથી કેમકે જે હમણ નથી તેની પ્રગટતા પણ નથી અને સંસારતો પ્રત્યક્ષ દેખાય છે માટે જેહ જે હેતુ છે તેજ પ્રગટ થી તે સારુ શંશય છે અને ઉપાય છે દીવાનેથી તમામ મથકે છે માટે એ મત પણ જુઠો છે એના હેતુ તે રત્ન ત્રઇની પર નમક કાર્ય - - , : કા ... . .. .... . ' ' . * * * * - - - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy