SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ રજા ઉપજતી નથી ગૃધતાપણું કરે નહી; ૧૧. કડવા વિષાક આપે એવા મધુર રસે શું સારૂ વળી પ્રગટ પણે રાજ્યરીધી સ્ત્રી વિષપાદક સુખ પામ્યા અને તે પાછાં ક્તા રહે તેથી વિકીયો પ્રગટે તો તેવા સુખથી શું સારુ જે સદાય અવિકારી એ પૂર્ણ નવમો જે શાંત રસ તેને વિષે મન મગ્ન છે તે પુરવે કહ્યા એહવા રસે શું ફાયદો થાય અરથાંત કાંઈજ નહી ૧ર. એક અચરત જુવો કે રસના લાલચી તે મધુર રસને જોઈને અથવા ખાધાની વાત સાંભળીને કહે છે કે માહારા મુખમાં પાણી ભરાય છે એટલે જીભથી પાણી પડે છે અને સર્વ વિસ્તી જે મુનીરજ તે માસાદીક મધુર રસ ખાધ આગળ માઠા વિપક આવશે તેના ભયને વિસારી બેઉ આંખે પાણી આણે છે એટલે આંખમાંથી આંસુ પાડે છે, ૧૩ || - ઈહાં ચરણકરણદીક જે ગુણ તે રૂપ લે ફરી એવી નીરમળ જે પણ સુવી કલ્પ કહેતાં મનમુસળતા રૂપ સજ્યા તેહને વીષે સંતોષ રૂપ સ્ત્રીને આ લીગન રેઈને સુવે છે તેવા મુનીરાજ તે બાજ્ય સ્ત્રીને સ્પર્વ વિશે મને કેમ કરે અરથાંત ન જ કરે. તે ૧૪ | " - રૂદયને વિષે નીવૃતી સુખને ધરનારા જે પ્રાણી તેને બાવનાદનના છે લેપની વિધી તે હર્ષ આપતી નથી તથા સદૈવ નિરમળ ભાવને ધરતા જે મા ! ણી તેને જળ સ્નાન વિધી તે નિઃફસ જાણવી. ૧૫ [, ભોગી પ્રાણી સ્ત્રી સાથે વિલાસસંભોગના સુખે કરી જન્મારે સફળ મા- LI ને છે અને જોગીશ્વર પુરૂષ મદન જે કામ તેની ચેષ્ટાને સર્પના વિષની આકરી મુરછા તુલ્ય માને છે. તે ૧૦ છે વિરાગી જીવને આ ભવમાં ક્ષણેક સુખ આપે એવા જે વિષય તે નીશ્વય થકી કાંઈપણ હર્ષકારી નથી કેમકે ત્યાગી પ્રાણી તે પરલેકે સ્વરગાદીકનાં સુખ તેને વિષે પણ નિષyહી છે અને તે તે માત્ર મોક્ષ સુખના અભીલાષી છે. મે ૧૭ - ગર્વ અજ્ઞાન વિખવાદ અને મત્સતે રૂપ ભાવની પીડા રહીત એહવાલો જે દેવતા તેના જે વિષયાદીક સુખ તે પણ વિષમીશ્રીત દુધપાકના ભાજનની પડે સારા નથી અરથાંત દેવતાના વિષય સુખ તે પણ એર સામાનઃ ૧૮ છે કેમકે સોના વાગરૂપ અલી તે અસુ રૂપ વાયરે કરાદીપમાત્ર પો અહવે ને કે રૂપ અગ્ની ગઈ પી વીના તાને પણ ઉડા .
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy