SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યપદ જે મે તેને પામે છે . ૧૭ : અને જે ભવાનિદી માણું તે સંસારના ભાગનજ તત્વ કરી માને છે તે પ્રાણી સંસાર સમુદ્રને ઓલવી ન શકે કેમકે માયારૂપ ઉદકના આવે તે માણી કપંથને વિષે જાય છે. ૧૮ છે તે પ્રાણી બેગનોજ કલીમત તેણે માહિતિ થશો થકે પણ માર્ગના સાધનને વિશે પણ ભવો ભવ દવીગ્નતાપણે નીશ્ચય થકી રહે છે કે ૧લા ધર્મની સામર્થતાને કામ ભાગનો સમ હાણી શકતો નથી કેમકે ધરમની સામર્થતા ઘણી બળવત્તર છે દીપક સમાન અલ્પ ધરમને તો કદાપી વાયુ સમાન વિષય ઓલવી નાખે પણ જાજુલમાન દાવાનલ સમાન જે માહા ધરમની વાસના તેને વાયુ નડી શકતો નથી કે ૨૦ છે જેમ મને વિષે માંખી લેપાઈ ફસાઇ જાય છે તેમ વિષયને વિષે ગાઢપણે આશક્ત થતાં પ્રાણું બંધાઇ જાય છે. સુકી અતીકાના ગળામાં જેમ માખી ફસાતી નથી તેમ આશક્તિ રહીત ઉદાસીન એહવા જે જવ તે વિષયને વિષે બંધાતા નથી કે ૨૧ છે જેમ રોગને કાઢવાને ઔષધની જ રૂર છે તેમ ઘણું દુષણને રોધ કરવાને અરશે કચિત અનીવૃતીપણે પણ તુષ્ટ નથી જેમ કામ ભેગની ત્યાગ બુદી દુષ્ટ નથી તેમ અનુભવ જોગે કેરીને સહીત જે વરતે તેને કચીત માત્ર અનિવૃતિ છે તે પણ નિવૃતિ છે તે પણ નિવારૂતિની પઠે ૬૪ નથી. ૨૨ * જેમ શતરૂની શેવના કરનારા પુરૂષ ખીયો થઈને કાલાંતરે સુખી થા ય તેમ કાપી વિષ ને શેવનારો કર્મ કરીને તેહીજ વિષયાદીકથી શુદ્ધ થાય એવી પણ કેદની સતી છે કે ૨૩ | જે વિષય તે એકતે કર્મ બંધનનુજ કારણ છે એહ એકાંત નીયમ નથી પણ જે અજ્ઞાની છે તેનેજ કર્મ ધનનુ કારણ છે પણ જે તત્વ જ્ઞાની સમતા રસમાં મગ્ન છે તેને બેમી. છે ૨૪ | ''કેટલાક પ્રાણી વિષયને દ્રવ્યથી નહી શેવતા થકા પણ ભાવથી વિષય ને રોવે છે અને કેટલાક પ્રાણી દ્રવ્યથી વે છે પણ ભાવથી નથી શેવતા પારકી વિના કરતે થકો પણ તેહને પરમાર્થ પર મતે ન દેતે થકો એ હવે જે જ્ઞાની તે કરમમઈ નથી જ થતે છે ૨૫ છે એ માટે ઉત્તમ પુરૂ | માહા પૂણ્ય વિપાકના યોગે કરી પ્રાપ્ત કરી હતી જે તીર્થકરાદીકની લકમી તેને ગર્ણ થકી માંડીને પણ વૈરાગ્યધારા ટુટતી નથી ર૬ / અ - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy