SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ની ' ' (en) કોઈ પૂછે જે શીદને કરમ કેમ લાગતાં નથી તેહને કહે છે જે કરમ તે જ છે વને અજ્ઞાનથી તથા રોગથી લાગે છે, ને શીદના જીવને તે અજ્ઞાત તથા યોગ નથી માટે કામ લાગે નહીં. એ ચાર થયાનનો અધીકાર કહ્યું, હવે વળી બીજા ચાર ધીયાન કહે છે ૧ પદસ્થ ૨ પિડW ૩ રૂપસ્થ ૪ રૂપાતીત તેમાં પહેલું પદસ્થ ધીયાન કહે છે જે અરીહંતાદીક પાંચ પરમેષ્ટી ના ગુણ સંભારે તેનો ચીતમાં ધીયાન કરે તે પદસ્થ ધીયાન, પીડ કહેતાં શ રીરમાં રહે જે આપણે જીવ તેમાં અરીહંત લીધ આચાર્ય ઉપાધ્યાય અને ? સાધુપણાના ગુણ સર્વ છે એવો જે ધીયાન તે પીઠસ્થ ધીયાન અથવા ગુ ણીના ગુણ મળે એકત્વતા ઉપયોગ કરવો તે પીંડથુ ધીયાના રૂપમાં રહ્યા, થકો પણ એ માહાર છવ અરૂપી અનંત ગુણું છે જે વસ્તુનો સ્વરૂપ અતી સાવલંબી થયા પછે આત્માનુ રૂપ એકતાપણે એહવે જે ધીયાન એ રૂપસ્થ ધીયાન એ ત્રણ ધીયાન ધર્મ ધીયાનમાં ગણવા નીરંજન નીરમળ સંકલ્પ વિ કલ્પ રહીત અભેદ એકશુધ સતારૂપ ચીદાનંદ તત્વામૃત અસંગ અખંડ અનંત ગુણુપજાયરૂપ આમ સ્વરૂપનું ધીયાન તે રૂપાતીત ધીયાન જાણવુ ઇહાં માગણ ગુણઠાણ નય પ્રમાણ મતિઓદીક જ્ઞાન સંપસમ ભાવ સર્વ છાંડવા જોગ થયા એક શીદ્ધના મુળ ગુણને ધ્યાવે તે રૂપાતીત ધીયાન જાવો એટલે મોક્ષનુ કારણ જે ધયાન તે કહ્યું હવે ભાવના કહે છે ધર્મ ધીયાનની ચાર ભાવના કહે છે ૧ મિત્રી ભાવના તે સર્વ જીવ સાથે મીત્રતાને ભાવ ચીંતવ સર્વનુ ભલુ ઈચછવું પણ કોઇનું માથુ ચતવવું નહીં સર્વ જીવ ઉપર હીત બુદ્ધી રાખવી તે મિત્રી ભા વિના, ૨ ગુણવંત અને જ્ઞાનાદીક ગુણ ઉપર રાગ તે બીજી પ્રમોદ ભાવના, ૩ ધર્મવંત ઉપર રાગ અને મીથ્યાત્વ ઉપર રાગ નહીં તેમ દેશ પણ નહી કારણ કે હીંસક ઉપર પણ ઉતમ જીવને કરૂણા ઉપજે જે ઉપદેશ થકી સા ૨ મા આવે તો તેને શુધ માર્ગે આણવો કદાચીત માર્ગે ન આવે તે પણ દ્વેષ ન રાખ કેમકે તે અજાણ છે એમ સમજવું એહવા જે પરીણામ તે મધ ભાવના ૪ સર્વ ઇવેને પિતાને તુલ્ય જાણી દયા પાળે કોઈને હું છે છે નહી તથા જે દુખી અથવા ધરમ હીન હોય તેના ઉપર કરૂણા તેનું ૬ ખ ટાળવા પરીણામ તથા ધરમ હીન છવ દેખીને એહવે ચતવે જે એ છવ કીવો પાણી માં પલાળે આમ સાધન પાવર કવા રે અવલબ એ થીણામા રીસણા ( એ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy