SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ - = યાયાથી, તેમાં ઉત્પાદ થય પર્યાય શાણપણે અને પ્રધાનપણે દ્રવ્યનો ગુણ સત્તને ગ્રહે તે દ્રવ્યાર્થીક નય કહીએ તેહના દસ ભેદ છે ૧ સર્વ દ્રવ્ય નીત્ય છે તે નીત્ય દ્રવ્યાર્થીક. ૨ અગુરૂ લઘુ અને ખેત્રની અપેક્ષા ન કરે મુળ ગુણ ને પીડપણે ગ્રહે તે એક દ્રવ્યાર્થીક ૩ જ્ઞાનાર્દીક ગુણે સર્વ જીવ એક સરીખા છે માટે સર્વને એક જીવ કહે સ્વદ્રવ્યાદિકને ગ્રહે તે સત દ્રવ્યારથીક જેમ સત લક્ષણ દ્રવ્ય ૪ દ્રવ્ય માટે કહેવા યોગ્ય ગુણ અંગીકાર કરે તે વક્તવ્ય દ્રવ્યાર્થીક ૫ આત્માને અજ્ઞાની કહેવુ તે અશુદ્ધ દ્રવ્યારથીક. ૬ સર્વ દ્રવ્ય ગુણ પર્યાય સહિર છે એમ કહેવુ તે અન્વય દ્રવ્યારથીક. ૭ સર્વ જીવ દ્રવ્યની મુળ સતા એક છે તે પરમ દ્રવ્યારથીક નય; ૮ સર્વ જીવના આઠ પ્રદેશ નીરમળ છે તે શુધ દ્રવ્યારથીક નચ. ૮. સર્વ જીવના અસંખ્યાત પ્રદેશ એક સરખા છે તે સતા દ્રવ્યારથીક નય. ૧૦ ગુણ ગુણી દ્રશ્ય તે એક છે તે પરમ ભાવ ગ્રાહક દ્રવ્યારથીક જેમ આત્મા જ્ઞાન રૂપ છે ઈત્યાદી એ દ્રવ્યારથીક નયના દશ ભેદ કહ્યા. . . હવે પર્યયારથીક નયના છ ભેદ કહે છે જે પર્યાયને ગ્રહે તે પર્યાયથીક નય કહીયે તેના છ ભેદ છે. એક દરવ્ય પર્યાય તે જીવને ભવ્યપણુ તથા શીધપણુ કહેવુ ર દરવ્ય વ્યંજન પર્યાય તે દરમ્ પ્રદેશમાન ૩ ગુણ પરી યાય જે એક ગુણથી અનેકતા થાય; જેમ ઘરમા ધરમી દર૦ચ પોતાના ચલણ સહકારાદી ગુણથી અનેક જીવ તથા પુદગળને સહાય કરે. ૪ ગુણ યં જન પરી જાય જે એક ગુણના ઘણા ભેદ છે. ૫ સ્વભાવ પરી જાય તે અગુરૂ લધુ પરી જાયથી જાણવું, એ પાંચ પરીજાય સર્વ દરવ્યમાં છે અને છઠો વી ભાવ પરી જાય તે જીવ પુદગળ એ બે દરવ્યમાં છે તહાં જીવ જે ચાર ગતીના નવા નવા ભવ કરે તે જીવમાં વિભાવ પરી જાય તથા પુદગળમાં બંધ પણ તે વિભાવ પરી જાય જણ. - હવે પરજાયના બીજા છ ભેદ કહે છે ૧ અનાદી નીત્ય પરી જાય તે જેમ પુદગળ દરવ્યનો મેરૂ પ્રમુખ. ૨ સાદી નીત્ય પરી જાય તે જીવ દર૦૧ ને શીધપણું, ૩ અનીત્ય પરજાય તે સમય સમયમાં દર ૧ ઉપજે વીણશે છે. ૪ અશુધ અનીત્ય પરીયાય તે જન્મ મરણ થાય છે તેણે કરી લેવું ૫ ઉપાધી પુરીજાય તે કરમ સબંધ. ૯ શુધ પરીયાય જે મુળ પરજાય સ વિ દરના એક સરખા છે એ પરીયાયારથીકનું સ્વરૂપ કહ્યું હવે સાત નય કહે છે, ૧ નગમ, ૨ સંગ્રહ, ૩ ૦યવહાર, ૪ રજી - - -- -- . :-- ન ન કેનન
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy