SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) શિવનું બીજ બધું રે; ઉદયરત્ન પ્રભુ પામતાં ભાગ્ય. અધીક સધુર મુ. ૩ અથ શ્રી વાશુપુજ્ય જીન સ્તવન જુઓ જુએરે જયાનંદ જોતાં હર્ષ થયો; સુર ગુરૂ પણ પાર ન પા મ; ન જાય કāારે જ ૧ ભવ અટવીમાં ભમતાં બહુ કાલ ગોરે. કોઈ પુણ્ય કલોલથી અવસર આજ લત્યારે, જુ૨ શ્રી વાસુપુજ્યને વાંદતાં સઘળે દુખ દત્યારે ઉદય ૨ પ્રભુ સંગી કરીને; બાંહી ગ્રહોરે. જુ૩ અથશ્રી વીમળનાથ જીન સ્તવન. વિમલ તાહર રૂપ જોતાં. રઢી લાગીરે દુખડાં રેયાં વિસરીને ભુખડી ભાગીરે વિ૦ ૧ કુમતિ માહારી કેડ તજી; સુમતી જાગીરે ધ માન માયા લોભે. સીખ માગીરે વિ૦ ર પંચ વીષય વિકારનો હવે, થયા ત્યાગીરે; ઉદય ૨– કહે આજથી; હતો તારો રાગીરે વિ૩ અથ શ્રી અનંતનાથ જીન સ્તવને. અનંત તાહરા મુખડા ઉપર. વારી જાઉ મુગતની મને મોજ દી જે ગુણ ગાઉ અ. ૧ એક રસો હુ તલસુ તુહને ધ્યાન ધ્રાઉરે તુજ મિથવાને કારણ તાહરી, દાસ થાઉરે અ૦ ૨ ભજન તાહિરો ભવ ભવે; ચિતમાં ચાહું. ઉદયરત્ન પ્રભુ જો મિલે તો; છેડો સાહુ અ૦ ૩ અથ શ્રી ધરમનાથ જીન સ્તવન. વારે વાહલા વારૂ તુતે, મે દીલ વાહી. મુજને મેહ લગાડો પોતે બે પરવાહીરે વાહ ૧ હવે હુ હઠ લઈ બેઠે, ચરણ સાહીરે કઇપરે મેલાવો ; કહોને દેવતાઈરે વાટ રે કેડ ગમે તુજસ્યુ કરું, ગહિ લાધર; તો પણ તું પ્રભુ ધર્મ ધારી, લો નિરવહિરે વારુ તુ તાહરા અધીકાર સાહ, જોને ચાહિરે ઉદય ગુન હીનને તારતાં છે વડાઇરે ભા૦ ૩ છે ? અથ શ્રી શાંતીનાથ જીન સ્તવન * પિસહમાં પારેવડો રાખ્યો. સરણ લઇરે; તન સાથે છવાયો અભય, હું દાન ઈરે પ૦ ૧ અનાથ જીવને નાથ. કહાવે; ગુણને ગેહી. તો મુજ છે ને પ્રભુ તારતા કહો એ વાત કહીરે પો૦ ૨ ગરીબ નિવાજ તુ ગુરૂઓ સા હિબ, શાંતિ સનેહીરે, ઉદયરત્ન પ્રભુ તુજમ્મુ બાંધી, પ્રીત છે હીરે પો૦૩ અથ શ્રી કુંથુનાથ જન સ્તવન - . | વાઈ વાઈરે અમરી વણ વાજે. સુગ ર મ મૂકુ છાવી છે; ૭ ભકે ભેરીને ભણકે, ઘમ ઘમ ઘુઘરી ધમકી, ઝાંઝરી મા ત . - - - - - - - - - - - - - - - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy