SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ થી ઉભગેએક છેડો દેવ દયાળ; જો ૪ આજ મનોરથ મુજ ફળ્યાએ નાઠાં દુઃખ દાલતે તુ ન એવીમોએ મેગા પુન્ય કલોલ; જ ૦ ૫ ભવે ભલે વિનય કુમારડેએ ભાવ ભકતી તુમ પાય તો દેવ દયા કરી દીજીએએ, બધ બીજશું પસવ્યન્યા છે કળસ * એહ તરણ તારણ સુગતી કારણ; દુખ નિવારણ જગ જયો; શ્રી વીર છનવર ચરણ થતાં. અધીક મન ઉલટ થયો, ૧ શ્રી વીજયદેવ સુરીદપધર તિરથ જંગમ એણી જગે; તપ ગછ પતિ શ્રી વીજય પ્રભસુરી; સુરી તેજે જગમગે; ૨ શ્રી હીરવી જયસુરી શીશ વાચક; શ્રી કીરતી વીજય સુર ગુંરૂ સમે; તસ શીશ વાચક વીને વિજય થશે જીન ચોવીશ ૩ સેશન્સ તર સંવત ઉગણત્રીશે રહી રાનેર ચેમાસુએ, વિજ્ય દસમી વિજય કારણે, કયા ગુણ અભ્યાસએ, ૪ નરભવ આરાધન શિવ સાધન સુત લીલ વિલાસએ, નિરજસ્ત હેતે વનરચીયા નામે પુન્ય પ્રકાશએ. ૫ માહા પંડીત શ્રી આનંદઘનજી મહારાજ. રૂ શ્રી આનંદ ઘનજી મહારાજ આ પંચમાકાળમાં આત્માર્થી પુરૂષ - એલા છે, એમ સાંભળવાથી તેમજ તેના રચેલા વ્ર ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે તે પુરૂષ અત્માર્થી સંપુર્ણ હતા એઊ સાહેબે એક પાંચ ગાથાનું અગર બે ગાથાનું પદ જે જે રચેલું છે તે જોતાં તદન ધર્મથી જી ને આણંદ થાય છે એઉ સાહેબના વાકોમાં ફક્ત જેન માર્ગની જ વાત છે તથા તદન સ્વાવાદથીજ માર્ગની વ્યાખ્યા કરેલી છે એ પુરૂષ નીષમહહતા પ્રથમ માથું મુંડાવી સાધુનો વિષ પહેરાયો હતો પણ પાછળથી જ્ઞાન માર્ગ જાણુને પિતાના આત્મા સાથે તુલ્યના કરતાં પિતાથી મુનીપણું જે મેરૂ પર્વતને કાર તે પછી સકતું નથી તથા મુની માની વાત મોટી છે, તેથી મને મુનીને પૈષ પહેરેલે જઈને લોકો સાધુ માને છે 'મહારામાં સાધુવી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy